Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની તળાવફળી ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભ યોજાશે

આગામી તા. ૨૭ જુલાઈના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: તળાવ ફળી ખવાસ જ્ઞાતિ-જામનગર દ્વારા સરસ્વતી સત્કાર સમારંભ તા. ૨૭-૭-૨૫ ના યોજવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ઉતીર્ણ થયેલા સભ્યોના સંતાનોને સન્માનીત કરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓએ તેમનું નામ, સરનામુ, અને મોબાઈલ નંબર લખીને માર્કશીટની નકલ તા. ૧૮-૭-૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે. માર્કશીટની નકલ આપવા માટે રમેશભાઈ ચુડાસમા, ગાયત્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઈન્દ્રપ્રસ્થની સામે, પંચેશ્વર ટાવર રોડ, અલ્પેશભાઈ પરમાર, નાઈસ સ્ટુડિયો, ગોવાળની મસ્જિદ સામે અથવા પરેશભાઈ ચૌહાણ, ન્યુ નરેશ ડેરી, આણદાબાવાનો ચકલો, લખુભાઈ પાનવાળાની પાસે, જામનગરનો સંપર્ક કરવો. દરેક સભ્યોને વાર્ષિક લવાજમ જમા કરાવવા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh