Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે પધાર્યા રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવ

                                                                                                                                                                                                      

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં કેન્દ્રના આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવે દર્શન-પૂજા કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાના એસડીએમ અમોલ આમ્ટે તથા વહીવટદાર હિમાન્શુ ચૌહાણે મંત્રીનું તસ્વીર ભેટ આપી સન્માન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh