Advertisement
Author: નોબત સમાચાર

ભીડભંજન મંદિર ૫ાસે ગ્રીલ તૂટીને રોડ ઉપર પડતા અકસ્માતનો ભય

જામગનરમાં ટાઉનહોલથી લાલબંગલાના માર્ગે

                                                                                                                                                                                                      

જામનગરમાં ટાઉનહોલથી લાલબંગલા તરફના માર્ગે ભીડભંજન મહાદેવ મંદિર નજીક એટલે કે મહાનગરપાલિકાના દરવાજા સામેના ડીવાઈડરમાં કોઈ વાહન અથડાતા ડીવાઈડરની કેટલીક રેલીંગનો ભાગ તૂટી ગયો છે. આવી તુટેલી-ફુટેલી ગ્રીલ રોડ ઉપર પથરાયેલ હાલતમાં નજરે ચઢે છેે. જો તેને ત્યાંથી દૂર ખસેડવામાં નહીં આવે તો તેથી વાહન ચાલકને અકસ્માત થવાની ૫ૂરી શક્યતા છે. આમ, સત્વરે અહીંથી તુટેલી ગ્રીલ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગે ઉઠાવી લેવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh