Advertisement
Author: નોબત સમાચાર

નારણપુર ગ્રામજનો દ્વારા શ્વાનને લાડુ ખવડાવાયા

વરૂણદેવને રીઝવવા માટે

                                                                                                                                                                                                      

રણજીતસાગર રોડ પર આવેલા નારણપુર ગામે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ વરૂણદેવને રીઝવવા માટે લાડુ બનાવીને શ્વાનને ખવડાવવામાં આવ્યાં હતાં. નારણપુર ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ચાંદ્રા, પૂર્વ સરપંચ મહેશભાઈ ચાંદ્રા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે.કે. નંદાની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા આ પાવન કાર્ય કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh