Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરૂણદેવને રીઝવવા માટે
રણજીતસાગર રોડ પર આવેલા નારણપુર ગામે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ વરૂણદેવને રીઝવવા માટે લાડુ બનાવીને શ્વાનને ખવડાવવામાં આવ્યાં હતાં. નારણપુર ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ચાંદ્રા, પૂર્વ સરપંચ મહેશભાઈ ચાંદ્રા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે.કે. નંદાની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા આ પાવન કાર્ય કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial