Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ઈસ્કોન દ્વારા આજે બપોરે ૩.૩૦ વાગ્યે
જામનગર તા. ૩૦: આજે ઈસ્કોન મંદિર, જામનગરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે સવારે મંગળા આરતી - પ્રવચન, કીર્તન, પ્રસાદમ્, સવારે ૧૧ વાગ્યે ભગવાન જગન્નાથજીને પ૬ ભોગ ધરાવાયો હતો. તેનો કૃષ્ણ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. તેમાં મંદિર શણગાર - પ્રસાદમ્ અને પ૬ ભોગ માટે માતાજીઓ, પ્રભુજીઓએ જહેમત ઉઠાવી હતી. સવ્ય સચ્ચી પ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ, પ્રમુખ મુરલીધરદાસ પ્રભુ, રમારમણદાસ પ્રભુ, એડવોકેટ દિલીપભાઈ ભોજાણી, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી દાસ, જય ચૈતન્ય પ્રભુ, પ્રભુકૃપાદાસ, વલ્લભભાઈ વઘાસીયા જગન્નાથજીના કાર્યમાં કાર્યરત છે. રથયાત્રા બપોરે ૩.૩૦ વાગ્યે સુમેર ક્લબ પાસેથી મહાનુભાવોની ઉપસ્થિતિમા પ્રસ્થાન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial