Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧ર જુલાઈ, શનિવાર અને અષાઢ વદ બીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૨ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૨ :

તા. ૧૨-૦૭-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨,

મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ ઉત્તરષાઢા,

યોગઃ વિષ્કુંભ, કરણઃ તૈતિલ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. આપે બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે.  આરોગ્યની કાળજી રાખવી પડે. છતાં આનંદ રહે. નાણાકિય બાબતે આવક જણાય પરંતુ જાવકનું  પ્રમાણ પણ રહેતા આપને આર્થિક તંગીનો સામનો કરવો પડે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પરિસ્થિતિ  અનુસાર આગળ વધવું.

બાળકની રાશિઃ મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh