Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. પાંચમી જાન્યુઆરીના
જામનગર તા. ૧: ગાયત્રી શક્તિપીઠ-જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સદ્ગુરુ સુપર મેગા નેત્રમણિ-નેત્રયજ્ઞ કેમ્પ તા. પ/૧ ના સવારે ૯ થી ૧ર ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલપંપ પાછળ, સરૂસેક્શન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે, જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે, જ્યાં દર્દીઓને રહેવા-જમવા, આવવા-જવા સહિતની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રશેર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પ, અને લાયન્સ ક્લબ વેસ્ટ-જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial