Advertisement
Author: નોબત સમાચાર

ખોવાઈ ગયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત અપાવતી પોલીસ

ખંભાળિયા પંથકના આસામીઓની હતી અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ખંભાળિયા પંથકના દસ આસામીના ગુમ થઈ ગયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢી માલિકોને પરત અપાવ્યા છે.

ખંભાળિયા પોલીસ મથકમાં જુદા જુદા સમયે દસ આસામીએ પોતાના મોબાઈલ ગુમ થઈ ગયાની જાણ કરતી અરજીઓ કરી હતી. તે મોબાઈલના ઈએમઆઈ નંબર વગેરે મેળવી પોલીસ તપાસ કરતી હતી.

તે દરમિયાન ઉપરોક્ત મોબાઈલ મળી આવતા અંદાજે રૂ।.૧,૫૮,૦૦૦ના આ ફોન તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh