Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં. ૧૧ પાણીની સમસ્યા અંગે જામ્યુકોમાં જઈને
જામનગર તા. ૧૭: જામનગરમાં ત્રિમંદિર પાસે આવેલ શ્રીનાથ પાર્ક વિસ્તારમાં શેરી નં. ૪ માં ઓછા પાણી વિતરણ મુદ્દે રજૂઆત કરવા માટે સ્થાનિકો મહાનગરપાલિકાએ પહોંચ્યા હતાં. પાણી વિતરણ દરમિયાન પાણીનો પ્રવાહ સાવ ધીમો હોવાને કારણે પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાના મુદ્દે સ્થાનિકો દ્વારા સંબંધિત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તાત્કાલીક પગલા લેવા માંગ કરવામાં આવી હતી. અત્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલાઈ જશે, તેવી અપેક્ષા લોકો રાખી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial