Advertisement
Author: નોબત સમાચાર

સ્વ. યશ વરિયાની ૧૬ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

ફલ્લાના પત્રકાર મુકેશભાઈના પુત્ર

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ૧૭: ફલ્લાના પત્રકાર મુકેેશભઈ વરિયાના પુત્ર સ્વ. યશની ૧૬ મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે તા. ૧૮-૪-ર૦ર૬ ના દિને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

સ્વ. યશ જે શાળામાં અભ્યાસ કરતો હતો તે વિવેકાનંદ પ્રા. શાળાના બાળકો તેમજ સરકારી શાળાના બાળકો અને ગામના બાળકો માટે બટુક ભોજન યોજાશે. વાછરાડાડાને દિવેલ, પક્ષીઓને ચણ, ગૌમાતાને ઘાસચારો, કૂતરાઓને લાડુ, ગૌશાળામાં દાન કરવામાં આવશે. રાત્રેે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh