Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકમાં નુક્સાનીની સહાય ચૂકવવા ૧૦ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે અને તેમાં ખેડૂતોને અરજી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કાલાવડ સહિત અન્ય કેટલાક તાલુકાઓમાંથી ટીડીઓ દ્વારા ખેડૂતોને જો વેરા નહીં ભર્યા હોય તો વેરા ભર્યા પછી જ અરજી સ્વીકારવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. જો કે ડીડીઓ સમક્ષ ખેડૂતોની ફરિયાદો પહોંચતા તેમણે તમામ ટીડીઓને હાલ નુક્સાનની સહાય ચૂકવવાની પ્રક્રિયામાં ખેડૂતોના વેરા ભરવાની બાબતને નહીં સાંકળવા અને તમામની અરજી સ્વીકારી લેવા કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial