Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીકના
જામનગર તા. ૧૨: જામનગરમાં એસટી ડેપો, પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આગલા તળાવમાંથી પાણી આવતી કેનાલ (નહેર) છે. તેમાં ખૂબ જ માટી-કાંપ પાણા-મભોરમ ભરાયેલા છે. હાલ આ નહેર સૂકાઈ ગઈ છે ત્યારે તેમાંથી માટી-કાંપને કાઢવા ન્યુ ભારત ગરબી મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ ભદ્રાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial