Advertisement
Author: નોબત સમાચાર

પાછલા તળાવની કેનાલમાંથી માટી-કાંપ કાઢવા રજુઆત

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીકના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરમાં એસટી ડેપો, પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે આગલા તળાવમાંથી પાણી આવતી કેનાલ (નહેર) છે. તેમાં ખૂબ જ માટી-કાંપ પાણા-મભોરમ ભરાયેલા છે. હાલ આ નહેર સૂકાઈ ગઈ છે ત્યારે તેમાંથી માટી-કાંપને કાઢવા ન્યુ ભારત ગરબી મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ ભદ્રાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh