Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવા શાંતિયજ્ઞ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના દિવંગતોને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગતોના દિવ્ય આત્માની શાંતિ અર્થે રવિવાર તા. ૨૯-૬-૨૫ના સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન કાશી વિશ્વનાથ રોડ પર આવેલી રાજકીય સંસ્કૃત પાઠશાળામાં શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh