Advertisement
Author: નોબત સમાચાર

આનંદનો ગરબો ૨૯ જૂને

જામનગરના રણજીતનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૬: આનંદ ગરબા મંડળ-જામનગર દ્વારા વલ્લભભાઈ રચિત કલ્પતરૂ અને ચંડીપાઠ સમાન શીઘ્ર ફળદાયી આનંદનો ગરબાનું આયોજન તા. ૨૯-૬ના સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh