Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીતનગરમાં
જામનગર તા.૨૬: આનંદ ગરબા મંડળ-જામનગર દ્વારા વલ્લભભાઈ રચિત કલ્પતરૂ અને ચંડીપાઠ સમાન શીઘ્ર ફળદાયી આનંદનો ગરબાનું આયોજન તા. ૨૯-૬ના સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial