Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યવાહીના વિરોધમાં ધરણાં શરૂ થયાઃ
દ્વારકા શહેરમાં કીર્તિ સ્થંભથી સુદામા સેતુ વચ્ચે આવેલા રોડ પર વેપાર કરતા નાના ધંધાર્થીઓ સામે તાજેતરમાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે. ત્યાંથી ઉઠાડી મૂકાતા વેપારીઓમાં રોષ પ્રસર્યાે છે. મોટા દબાણકારો સામે લાજ કાઢતું તંત્ર નાના વેપારીઓને હેરાન પરેશાન કરી રહ્યું છે જેની સામે આજથી નાનો વેપાર કરતા ધંધાર્થીઓએ ધરણાં શરૂ કર્યા છે. આ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial