Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં સદ્ગુરૂ નેત્રયજ્ઞનું આયોજન

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૬: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ-રાજકોટ તથા મોંઘીબેન હ.વિ.ગો.મે. ચે. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૧૬મો નિઃશૂલ્ક સદ્ગુરૂ નેત્રયજ્ઞ તા. ૩૦-૬-૨૫ ને સોમવારે સવારે ૯:૩૦ થી ૧૧ સુધી કચ્છી સમાજ ભવન, રામેરામ ધર્મશાળા પાસે, ગોતમી રોડ, દ્વારકામાં યોજવામાં આવ્યો છે. જેમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ-રાજકોટના ડોક્ટરોની ટીમ સેવા આપશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની સેવાઓ નિઃશૂલ્ક પુરી પાડવામાં આવશે, તો જનતાને આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh