Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં નવનિર્મિત પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમે પોતાના વિદ્યાર્થીકાળના પુસ્તકાલય સંદર્ભના સંસ્મરણો યાદ કર્યા હતાં. હાલના સમયમાં પુસ્તકોને બદલે યુવાનો મોબાઈલ તથા ટીવી તરફ વધુ વળી રહ્યાં છે. ત્યારે તેમના સમયમાં લાયબ્રેરીયન એક પુસ્તક આપીને વાંચીને તેમાંથી પ્રશ્નો પૂછીને જો વાંચેલુ સાચું લાગે તો જ બીજું પુસ્તક આપતા તે વાતો યાદ કરીને યુવાનોને પુસ્તકો કારકીર્દિ ઘડતર તથા જીવન ઘડતરમાં ખૂબ ઉપયોગી હોવાની વાતો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial