Advertisement
Author: નોબત સમાચાર

મહોર્રમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક

આગેવાનો સાથે પીઆઈનો વિચાર-વિમર્શઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં આગામી દિવસોમાં યોજાનારા તાજીયાના ઝૂલુસ દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયાના પરવાનેદારો માટે પીઆઈ એન.એ. ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh