ચિરવિદાય

જામનગરઃ સ્વ. જયંતિભાઈ (ભીખાભાઈ) લક્ષ્મણભાઈ મુંજાલના પુત્ર રમેશભાઈ મુંજાલ  (ઉ.વ.૬૨) તે પ્રવિણભાઈ કાનજીભાઈ મુંજાલ, દિનેશભાઈ કાનજીભાઈ મુંજાલ, પ્રકાશભાઈ  કાનજીભાઈ મુંજાલ, શૈલેષભાઈ જયંતિભાઈ મુંજાલ, ભરતભાઈ જયંતિભાઈ મુંજાલ, મનિષભાઈ  જયંતિભાઈ મુંજાલના ભાઈ, મેહુલભાઈ રમેશભાઈ મુંજાલના પિતાનું તા. ૫-૪ના અવસાન થયું  છે. સદગતનું ઉઠમણું તા. ૬-૪ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન બહેનો માટે અને  સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈચોક પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી હાલારી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના રંજનબેન હર્ષવદન ગોસરાણી  (ઉ.વ.૭૬) તે સ્વ. રડીયાતબેન સોમચંદ પેથરાજ ગોસરાણીના પુત્રવધૂ,  જીવીબેન રાયચંદ  છેડાના પુત્રી, હિરેનના માતા, દિલીપકુમાર સોમચંદ ગોસરાણીના ભાભીનું તા. ૪-૪-૨૦૨૬ના  શનિવારે અવસાન થયું છે.

close
Ank Bandh