Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં શ્રી ગિરધારીના મંદિરે પાટોત્સવ નિમિત્તે ફૂલમંડળીની ઝાંખી

આવતીકાલે સર્વે વૈષ્ણવોના લાભાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: 'છોટીકાશી' જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ શ્રી ગિરધારીજીના મંદિરે વૈશાખ વદ સાતમ ને તા. ૯/પ ને શનિવારે પાટોત્સવ નિમિત્તે વિવિધ સેવા-ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બપોરે ૧ર-૧પ થી ૧ર-૪પ રાજભોગમાં તિલક આરતીના દર્શન તથા સાંજે ૬ થી ૭ દરમિયાન ફૂલ મંડળીના દર્શન થશે. સર્વે વૈષ્ણવોને ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી પાર્થ વાસુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh