Advertisement
Author: નોબત સમાચાર

વર્લ્ડ અર્થ ડે ક્યારે ઉજવાય છે?

                                                                                                                                                                                                      

દર વર્ષે રર એપ્રિલે વર્લ્ડ અર્થ ડે અથવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે. વૈશ્વિક પર્યાવરણીય ચળવળના ભાગરૂપે વર્ષ ૧૯૭૦ માં યોજ પ્રવૃત્તિઓની સ્મૃતિમાં આ ઉજવણી થતી રહી છે. અમેરિકાના સેનેટર ઝેરોલ્ડ નેલ્સને આ ઉજવણીની શરૂઆત કરાવી હતી. તેવું મનાય છે, પરંતુ તેમાં મતમતાંતરો છે. આ ઉજવણી વિશ્વના ૧૯ર દેશોમાં થાય છે. આ દિવસે પૃથ્વીની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષાની જાગૃતિ માટે કાર્યક્રમો યોજાય છે. હવે આ ઉજવણીમાં ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેવા વિષયો જોડાયા છે. આ ઉજવણીના સંદર્ભે વર્ષ ૧૯૯ર નું સંયુક્ત રાષ્ટ્ર પૃથ્વી સંમેલન અને વર્ષ ર૦૦૦ માં રર એપ્રિલથી ઈન્ટરનેટ સાથે જોડાણ આ ઉજવણીના પ્રેરકબળ બન્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh