Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોન ઈન્ટરલોકીંગ કામગીરીના કારણે
જામનગર તા. ૧૯: ગોરખપુર રેલવે સ્ટેશનમાં નોન ઈન્ટરલોકીંગ કામગીરીના કારણે પોરબંદર-મુઝફરપુર ટ્રેન ડાયવર્ટ રૂટ ઉપર ચાલવવામાં આવશે.
તા. ર૪-૪-ર૦રપ, તા. રપ, તા. ૧-પ-ર૦રપ અને તા. ર ના પોરબંદર-મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ગોરખપુર કેન્ટ, પનિયાવાદ, નરકટીયા ગંજ જં. મુઝફરપુરના બદલે ડાયવર્ટ કરેલ રૂટ વાયા ગોરખપુર કેન્ટ, ભટની જં. છ૫રા ગ્રામીણ મુઝફરપુર જં. થઈને આવશે.
તેવી જ રીતે વળતા મુઝફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન તા. ર૭-૪-ર૦રપ અને તા. ર૮-૪-ર૦રપ પણ તેના નિર્ધારીત રૂટ મુઝફરપુર જં. નરકટીયા ગંજ પનિયાવાદ, ગોરખપુર, કેન્ટના બદલે ડાયવર્ટ રૂટ વાયા મુઝફરપુર જં. છપરા ગ્રામીણ, ભટની જં. ગોરખપુર કેન્ટ થઈને ચાલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial