Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-મુઝફરપુર ટ્રેન ડાયવર્ટ રૂટ ઉપર ચાલશે

નોન ઈન્ટરલોકીંગ કામગીરીના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ગોરખપુર રેલવે સ્ટેશનમાં નોન ઈન્ટરલોકીંગ કામગીરીના કારણે પોરબંદર-મુઝફરપુર ટ્રેન ડાયવર્ટ રૂટ ઉપર ચાલવવામાં આવશે.

તા. ર૪-૪-ર૦રપ, તા. રપ, તા. ૧-પ-ર૦રપ અને તા. ર ના પોરબંદર-મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ગોરખપુર કેન્ટ, પનિયાવાદ, નરકટીયા ગંજ જં. મુઝફરપુરના બદલે ડાયવર્ટ કરેલ રૂટ વાયા ગોરખપુર કેન્ટ, ભટની જં. છ૫રા ગ્રામીણ મુઝફરપુર જં. થઈને આવશે.

તેવી જ રીતે વળતા મુઝફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન તા. ર૭-૪-ર૦રપ અને તા. ર૮-૪-ર૦રપ પણ તેના નિર્ધારીત રૂટ મુઝફરપુર જં. નરકટીયા ગંજ પનિયાવાદ, ગોરખપુર, કેન્ટના બદલે ડાયવર્ટ રૂટ વાયા મુઝફરપુર જં. છપરા ગ્રામીણ, ભટની જં. ગોરખપુર કેન્ટ થઈને ચાલશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh