Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૭ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશેઃ
જામનગર તા. રઃ જામનગરના મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજના ર૩ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન તા. ૧૪-૧-ર૦ર૬ ના ઓશવાળ સેન્ટર, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ર૭ નવદંપતીઓ પ્રભૂતામાં પગલાં પાડશે આ સમૂહલગ્ન અન્વયે તા. ૪-૧-ર૦ર૬ ના સવારે ૧૦ વાગ્યે સાત રસ્તા પાસે ડો. આંબેડકર ભવનમાં મિટિંગ રાખવામાં આવી છે, જેમાં તમામ જ્ઞાતિજનો, દાતાઓ, ધર્મગુરુઓ, મહારાજશ્રીઓને હાજર રહેવા જણાવાયું છે.
આ સમૂહલગ્ન અંગેની વિશેષ વિગત તથા માહિતી માટે સુરેશભાઈ કે. માતંગ (મો. ૯૮રપર ૬પ૯પ૮), જયંત વારસાખિયા (એડવોકેટ-નોટરી) મો. ૯૯૦૯૮ ૩૩૬૬૬, તથા રાજેશભાઈ બી. જાદવ (મો. ૯૮રપપ પપ૩૯૬) તથા વશરામભાઈ પી.પિંગળસુર (મો. ૯પ૧ર૩ ૪૮૪૪૪) નો સંપર્ક કરવો. જયંત વારસાખિયા (એડવોકેટ-નોટરી) તથા દીપુભાઈ પારિયા (માજી કોર્પોરેટર) એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial