Advertisement
Author: નોબત સમાચાર

મહાત્મા જયોતિરાવ ફુલેની સંઘર્ષ ગાથા

પ્રખર સમાજ સુધારક અને શિક્ષણના હિમાયતી જયોતિરાવ ફુલેનો જન્મ મહારાષ્ટ્રના પુના જીલ્લાના સતારા ગામમાં તા. ૧૧ એપ્રિલ ૧૮૨૭ ના માળી (દલવાડી-સતવારા) જ્ઞાતિમાં થયો હતો.આ જ્ઞાતિ'મનુસ્મૃતિ*મુજબ ચોથા વણ એવા શુદ્ર વણમાં થયો હતો. તે સમયમાં શુદ્રો અને અતિશુદ્રોને ભણવાનો અધિકાર હતો નહી. પરંતુ અંગ્રેજોએ દરેક બાળકોને ભણવાનો અધિકાર આપ્યો હતો તેથી જયોતિરાવ ફુલે મરાઠી ભાષામાં પ્રાથમિક શિક્ષણ સુધી અભ્યાસ કરેલ અને ત્યારબાદ ૧૮૪૧માં મુસ્લિમ પાડોશી ગૃહસ્થ ઉદુ અને પારસી ભાષાના શિક્ષક ગફારબેગ મુન્શીએ અંગ્રેજી વિધાલયમાં પ્રવેશ અપાવવા મદદ કરેલ અને ૧૮૪૭ માં તેને અભ્યાસ પૂર્ણ કર્યો. તે સમય દરમ્યાન તેને અનેક સામાજિક અને ધામિક ગ્રંથોનો અભ્યાસ કયો હતો.

૧૮૪૮માં જયોતિરાવ ફુલેના બ્રાહ્મણ મિત્રના લગ્નના આમંત્રણથી વરઘોડામાં ગયેલ તે દરમ્યાન જાનૈયાઓ દ્વારા શુદ્ર જાતિના જયોતિરાવ ફુલેનું અપમાન કરેલ ત્યારબાદ ઘેર આવીને આ અપમાનિત ઘટનાનું ખૂબ જ મનોમંથન કર્યું અને શુદ્ર નીચ, ગુલામ અને પીડિત કેમ છે તેમજ સામાજિક ગુલામી વિષે ધમ શાસ્ત્રોનો તથા મહારાષ્ટ્રના મહાપુરૂષો અને સંતોના સાહિત્યનો પણ અભ્યાસથી જાણવા મળેલ કે આની પાછળ જવાબદાર છે *નિરક્ષતા-શિક્ષણનો અભાવ*. શુદ્રોમાં બુદ્ધિ અને સ્વાભિમાન મેળવી સામર્થ્ય નિર્માણ કર્યા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh