Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સનાતન ધર્મ સંસ્થાની મહિલા પાંખ દ્વારા ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

છોટીકાશીના પંચમુખી હનુમાનજી મંદિર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: 'છોટીકાશી' ના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં સનાતન ધર્મ સંસ્થાની જામનગર જિલ્લાની મહિલા શાખા દ્વારા ગુરુપૂર્ણિમા ના ઉત્સવ ની ઉજવણી જામનગરની મધ્યે આવેલા પંચમુખી હનુમાનજી ના મંદિરે કરવામાં આવી હતી.

આ ઉત્સવ ની ઉજવણીમાં જામનગર જિલ્લા પ્રમુખ ચંદ્રિકાબેન દુધૈયા, ઉપપ્રમુખ હર્ષિતાબેન મહેતા, મંત્રી દિપાલીબેન ચુડાસમા, ખજાનચી કિરણબેન રાઠોડ તેમજ કારોબારી ના તમામ સભ્યો ઉપસ્થિત રહૃાા હતા, જેઓની હાજરીમાં તમામ દ્વારા ગુરુપૂજન કરી ને ગુરૂ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh