Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બરના પ્રમુખ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી ચૂકયા છે
જામનગર તા. ૧૫: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ત્રણ ટર્મ માટે પ્રમુખપદે રહી ચૂકેલા અગ્રણી ઉદ્યોગપતિ બિપેન્દ્રસિંહ જાડેજાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યવ્યાપી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેવી વેપાર-ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થામાં સેક્રેટરી જેવા મહત્ત્વપૂર્ણ પદ પર જામનગરના બિપેન્દ્રસિંહ જાડેજાની વરણી સૌ પ્રથમ વખત થઈ છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર-ઉદ્યોગના પ્રશ્નો અંગે તેઓ સતત જાગૃત રહી તેના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યા છે.
તેમણે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ હાલારના વેપાર-ઉદ્યોગનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial