Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા) ગાંધીનગર તા. ૧૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ મંગળવારે ખૂબ જ સાદગીપૂર્ણ સવારે મંદિરે જઈ પ્રાર્થના કરી, ગાંધીનગરના બાળકોને ફળ વિતરણ કરી સાદગીપૂર્ણ ઉજવાયો હતો.
મંત્રી પુરૂષત્તમ સોલંકી લાંબી માંદગી પછી સ્વર્ણિમ-બે માં તેમની કચેરીમાં વિભાગના અને તેમના પ્રભારી વિસ્તારના કાર્યકરોને બોલાવી બે દિવસથી કામ આટોપી રહ્યાં છે.
મંત્રી મંડળના વિસ્તાર અંગે પુરૂષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબીયતનું બહાનું હતું. હવે સ્વસ્થ તબીયતનું નવું સિમ્બોલ લાગશે. જેને પડતા મુકવાના છે તેવા બીજા ચાર જેટલા મંત્રીઓ દોરાધાગા, નડતર ગ્રહોની વિંટી, તાવીજ પહેરીને પાળે છે. બચુભાઈ ખાબડ તો ઘણા ટાઈમથી આવતા નથી, જેનુ કારણ મનરેગા હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial