Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગમતી નદીના પુલ પરથી ગઈરાત્રે એકાદ વાગ્યે અજાણ્યા વ્યક્તિએ છલાંગ લગાવી આત્મહત્યાની કોશિષ કરી હતી. ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ તથા ફાયરની ટીમ પણ ધસી આવી હતી. કૂદકો મારી જનાર વ્યક્તિની પુલ નીચે વહેલી સવાર સુધી શોધ કરવામાં આવ્યા પછી હજુ સુધી તેની ભાળ મળી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial