Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ કામોની રામીક્ષા કરી
જામનગર તા. ર૭: રાજ્યના મુખ્યમંત્રીના સચિવ ડો. અજય કુમાર આજે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓ જામનગર મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને મ્યુનિ. કમિશનર સાથે મુલાકાત કરી હતી. આ પછી મહાનગરપાલિકાના વિવિધ વિભાગના વડાઓ સાથે બેઠક યોજી હતી, અને વિકાસ કામો અંગેની માહિતી મેળવી હતી, જેમાં શહેરમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કામોનો ચિતાર તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પછી તેમણે શહેરના તળાવની પાળ સહિતના વિકાસ કામો નિહાળ્યા હતાં અને કામની સમીક્ષા કરી જામનગરથી રવાના થયા હતાં. તેમની આ બેઠક અને મુલાકાત તથા વિકાસ કામોની સ્થળ વિઝીટ સમયે કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial