Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજનું વિષચક્ર કારણભૂત?:
જામનગર તા. ૧: જામનગર નજીકના નારણપર ગામના એક યુવાને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા પછી ગઈકાલે વિષપાન કરી લીધુ છે. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું નિવેદન નોંધવાની તજવીજ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડથી સમાણા તરફના ધોરીમાર્ગ પર આવેલા નારણપર ગામમાં રહેતા મિલનભાઈ પાલાભાઈ ખરા નામના યુવાને કોઈ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ યુવાનને સઘન સારવાર આપવામાં આવી રહી છે. તે દરમિયાન વ્યાજના વિષચક્રમાં ફસાઈ જવાથી આ યુવાને ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial