Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત દબાણ હટાવ ઝુબેશ હાથ ધરવામાં આવનાર છે. કલ્યાણપુર પંથકના ૧૩૮ મિલકતો અન્વયે તંત્ર દ્વારા નોટીસો પાઠવાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારી અમોલ આવરેના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર મામલતદાર દ્વારા ૧૦૬ દબાણકારોને નોટીસ આપવામાં આવી છે, અને નિયત સમયમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા ઓપરેશન ડીમોલિશન હાથ ધરવામાં આવશે.
આમ કલ્યાણપુરનો વારો આવી રહ્યો છે, તો એમ લાગે છે કે, હવે ખંભાળિયા, ભાણવડનો પણ વારો આવી શકે છે. હાલ તો કલ્યાણપુર પંથકમાં નોટીસો ઈસ્યુ થતા દબાણકારોમાં દોડધામ મચી જવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial