Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાર-પાક. વચ્ચે યુદ્ધના તણાવ પછીની સ્થિતિ છતાં
દ્વારકામાં બુદ્ધપૂર્ણિમાના દિવસે હજારો યાત્રિકોએ ભારત-પાક. યુદ્ધના તણાવ પછીની પરિસ્થિતિ વચ્ચે પણ દ્વારકાધીશના દર્શન કર્યા હતાં. દર્શનાર્થીઓએ સવારે છ વાગે મંગળા આરતીના સમયે પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભગવાનના ચરણમાં મસ્તક ના આ હતું. બ્લેકઆઉટ વચ્ચે પણ વર્ષોથી પૂૃણિમાના દર્શન કરવા આવતા યાત્રિકો ગત્ મોડી રાત્રે પણ પહોંચી આવ્યા હતાં અને મંગળામા જય દ્વારકાધીશના દર્શન કર્યા હતાં. ભાવિકોની લાંબી કતારો યુદ્ધના કારણે ૧પ દિવસ પછી આજે જોવા મળી હતી. બીજી તરફ મંદિર આસપાસની દુકાનોના વેપાર-ધંધા ધમધમ્યા છે. દ્વારકા આવતી તમામ ટ્રેનોમાં દર્શનાર્થીઓ આજે આવી પહોંચ્યા હતાં. ઉપરાંત સડક રસ્તે પણ યાત્રિકો આવ્યા છે. બેટદ્વાકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રૂક્ષ્મણી મંદિરે પણ યાત્રિકોએ રાબેતામુજબ દર પૂર્ણિમાની જેમ દર્શન કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial