Advertisement
Author: નોબત સમાચાર

ફેક ન્યૂઝ-અફવા ફેલાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે

ખંભાળિયાઃ પોલીસની તાકિદ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૨: હાલના સંજોગોમાં મોટી અફવા ફેલાવવી એ રાષ્ટ્રદોહનો ગુન્હો છે જેથી કોઈપણ અપ્રમાણીત માહિતી ફોરવર્ડ ના કરવી. માહિતી કે પોસ્ટ શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવી. અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી એફ.આઈ.આર. ધરપકડ જેવા પગલા લેવાશે. જો નાગરિકોને શંકાસ્પદ પોસ્ટ કે મેસેજ દેખાય તો તાકીદે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અથવા ક્રાઈમ સાયબર હેલ્પ લાઈન નંબર ૬૩૫૯૬ ૨૭૯૫૧ નો સંપર્ક કરવા પોલીસ તંત્રએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh