Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરના ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે શૃંગાર આરતી સમયે શ્રીજીને સુકા મેવા મનોરથ યોજાયો હતો. મંગળવારના પીળા વાઘા અને રત્નાલંકાર સાથેના શ્રીજીના દૈદિપ્યમાન શૃંગાર સાથે યોજાયેલ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં સ્થાનીય તથા દેશ વિદેશથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial