Advertisement
Author: નોબત સમાચાર

'રઘુવંશી કલરવ'નો આઠમા વર્ષમાં પ્રવેશ

સભ્યપદ માટે ફોર્મની પ્રક્રિયા ચાલુ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૦ઃ જામનગર રઘુવંશી કલરવ નામની સંસ્થા આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવાની સાથે ફક્ત લોહાણા સમાજના પરિવાર માટે જુદા જુદા પારિવારિક કાર્યક્રમો યોજે છે. તે અંતર્ગત વર્ષ ર૦ર૬ ના સભ્યપદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.

રઘુવંશી કલવર પરિવારના મેમ્બર બનવાની તક આવી ગઈ છે. ર૦ર૬ નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને ૩૧ ડિસેમ્બરના પ્રથમ કાર્યક્રમથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. રઘુવંશી કલરવ સાથે જોડાવા સંસ્થાના હોદ્દેદારો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે, જેમાં બાળકોથી માંડી વડીલો સુધીના દરેક વ્યક્તિ સભ્ય બની શકે છે. વધુ માહિતી માટે સંસ્થાના હોદ્દેદારો શ્રીમતી તૃપ્તિબેન ગંધા (મો. ૮૮૪૯૩ ૬પપ૪પ), શ્રીમતી અલ્કાબેન વિઠ્ઠલાણી (મો. ૯૪૦૮૩ ર૧૯૧૯), શ્રીમતી મીતાબેન મોદી (મો. ૯૭ર૭૪ ૮૮૩પ૦), શ્રીમતી અલ્પાબેન મશરૂ (મો. ૮૮૬૬૩ ૩૪૪૪૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh