Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તાલુકાના માધુપુર પીપળીયા માતાજીના મંદિરે જતા માર્ગનું ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તાલુકાના માધુપુર પીપળીયા ગામ પાસે આવેલા કામઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં લોકો, ભાવિકો આવતા હોય, મેવાણ રોડ પરથી મંદિરે જતો દોઢ કિ.મી.નો રસ્તો સરફેસીંગ કરીને નવો બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત કામઈ માતાજીના ભુવા લાખાભાઈ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કામઈ માતાજીના ભક્ત તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા આગેવાનો જોડાયા હતા. બિસ્માર રસ્તો સરફેસીંગ થતા ભાવિકોને ખખડધજ રસ્તામાંથી રાહત મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh