Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ જવાનોના વિવિધ કારણોસર સસ્પેન્શનના સંદર્ભે
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લાના નવ હોમ ગાર્ડઝ જવાનને સતત અનયિમતતા અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા હોવાથી બરતરફ કરાયા તેવા સમાચારો પ્રસિદ્ધ થયા હતાં. જે અંગે કાલાવડના કપિલકુમાર દેવસીભાઈ સાગઠીયા અને કાજી અલીમીંયા કાદરમીંયાએ પોતાની સ્પષ્ટતા કરતા જણાવેલ કે તેઓ સામે ગંભીર તો શું પરંતુ સામાન્ય મુજબનો પણ ગુન્હો નોંધાયો નથી. પરંતુ અમારા અંગત તેમજ પરિવારની જવાબદારીના કારણે હોમ ગાર્ડઝની ફરજ બજાવી શકવા સક્ષમ નથી તે મુજબની જાણ કાલાવડના યુનિટ કમાન્ડરને મૌખિક સ્વરૂપમાં કરી હતી. એટલે કે ગંભીર ગુન્હામાં ક્યાંય સંડોવાયેલા નથી તેમ ખુલાસો કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial