Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી-પ૮ હિંગળાજ ચોકમાં
જામનગરમાં પ૮-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આજે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ હાથ ધરી હતી. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર પ્૮ મા હિંગળાજ ચોક વિસ્તારમાં કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે આજે કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા દ્વારા આજે આ પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારની જગ્યામાં ચાર ધંધાકીય અને રહેણાંકનું બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હતું, જેને આજે તોડી પાડવામાં આવ્યું હતું અને આશરે પ૧૬ ચો.મી. સરકારી જગ્યા ખાલી કરાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial