close

Mar 22, 2025
કયુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોનો કાયદાકીય સંરક્ષણ રદ કરવાનો નિર્ણયઃ વોશિંગ્ટન તા. ૨૨: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુ.એસ.માં ઇમિગ્રેશન નીતિ અંગે એક મોટું પગલું ભર્યું છે, જેમાં કયુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના ૫૩૦,૦૦૦ ઇમિગ્રન્ટ્સના કાનૂની રક્ષણને રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પછી આ ઇમિગ્રન્ટ્સને લગભગ એક મહિનાની અંદર અમેરિકા છોડવું પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટીએ જાહેરાત કરી હતી કે ઓક્ટોબર ૨૦૨૨માં નાણાકીય સ્પોન્સર સાથે ... વધુ વાંચો »

Mar 22, 2025
ઈસ્તંબુલના મેયરની ધરપકડનો પ્રચંડ વિરોધ અંકારા તા. ૨૨: તુર્કીના પ્રેસિડેન્ટ રેસેપ તૈયપ એર્દોગનની સરકારની નીતિઓ વિરૂદ્ધ લોકો સ્વયંભૂ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. ઇસ્તાંબુલના મેયર અને હવે પછીની પ્રસિડેન્ટની ચૂંટણીના ઉમેદવાર એકરમ ઇમામોગ્લુની ધરપકડને લઈને પ્રચંડ જન આક્રોશ-વિરોધ દબાવવા ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ થયો છે. ૧૬ પોલીસ ઘાયલ, અનેકની ધરપકડો. ટર્કીમાં ચાલી રહેલાં જન આંદોલનો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહૃાાં છે. શુક્રવારની રાત્રે પણ આ પ્રદેશોમાં ... વધુ વાંચો »

Mar 22, 2025
વડોદરામાં બે સ્થળોએ વિકરાળ આગના બનાવઃ વડોદરા તા. ૨૨: વડોદરા શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં આગની ઘટના સામે આવી છે. જેમાં સયાજીપુરા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આગ લાગતાં એક પુરૂષ જીવતો ભુંજાયો છે. જ્યારે અન્ય એક આગની ઘટના શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી એસઆરપી ગ્રુપ-૯ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગતાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. વડોદરાના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસીડેન્સીના બી ટાવરમાં રહેતા કિરણ રાણાના મકાનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. જેના કારણે બેડમાં સુઈ રહેલા કિરણ ... વધુ વાંચો »

Mar 22, 2025
દસ્તાવેજ નોંધણી અંગે મહત્ત્વનો નિર્ણય ગાંધીનગર તા. ૨૨: મિલકત દસ્તાવેજની નોંધણી લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકી શકાશે. નવા નિયમ અંતગર્ત હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. આ નિયમ ૧ એપ્રિલ ૨૦૨૫થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી સ્વીકારવામાં આવશે નહી. વધુ વાંચો »

Mar 22, 2025
રિંગરોડ, રિવરફ્રન્ટ સહિતના મુદ્દાનો સમાવેશઃ જામનગર તા. રરઃ જામનગર શહેરના વિકાસ માટે કેટલાક પ્રોજેક્ટ સંબંધે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કનખરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવાએ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરી હતી અને જામનગરના કેટલાક પ્રશ્નો તેમની ... વધુ વાંચો »

Mar 22, 2025
રિક્ષાચાલકના કાવાથી ફંગોળાયેલા વૃદ્ધાનું મૃત્યુઃ મોટી બાણુંગાર પાસે અકસ્માતમાં યુવાનનો ભોગઃ જામનગર તા.૨૨ : જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈરાત્રે એક ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના જોટામાં એક સ્કૂટર ટકરાઈ પડતા સ્કૂટર ચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. ટ્રકચાલક સામે ગુનહો નોંધાયો છે. મૃતક કોળી સમાજના પ્રમુખના પુત્ર થતા હતા. તેઓ ગાય સાથે ટકરાયા પછી ટ્રકના જોટામાં ટકરાયાનું જાણવા મળી રહાું છે. ઉપરાંત મોટી બાણુંગાર પાસે સપ્તાહ પહેલાં ટ્રકની ઠોકરે ... વધુ વાંચો »

Mar 22, 2025
છરીથી ગળું કાપી, ચેઈન મેળવી, વેચી નાખી આરોપી પહોંચી ગયો જેસલમેરઃ ખંભાળિયા તા.૨૨ : ખંભાળિયાના પોર ગેઈટ પાસે આવેલી જૂની નગરપાલિકા વોટર વર્કસની પાણીની ઓરડીમાંથી ગઈકાલે રાત્રે એક તરૂણનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને પેનલ પી.એમ. માટે જામનગર ખસેડ્યો છે. ચારેક દિવસથી ગુમ થયેલા આ તરૂણના ગળામાંથી સોનાનો ચેઈન, મોબાઈલ, રોકડ ગુમ થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ખંભાળિયા શહેરના પોર ગેઈટ પાસે આવેલા ... વધુ વાંચો »

Mar 22, 2025
રેલવેની એસઓજી પોલીસની કાર્યવાહીઃ જામનગર તા. રરઃ રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીની ટીમે જામનગરની મહિલા અને સગીરને રૂ. ર૦ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. આરોપી મહિલા મુંબઈથી ટ્રેન મારફત ડ્રગ્સ સાથે આવી હતી. અમદાવાદ એસઓજીની ટીમએ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશને મુંબઈથી આવી પહોંચેલી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી યાસ્મિન અનવરભાઈ સૈતા (ઉ. વ. ૪૦ રે. ગોલ્ડન સિટી પાસે, આવાસ યોજના -જામનગર) ને અટકાવી ... વધુ વાંચો »

Mar 22, 2025
રૂ.૫૦ હજારનો મોલ જમીનમાં મળી ગયોઃ જામનગર તા.રર : ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં એક ખેતર ભાગમાં વાવતા બે બંધુએ અન્ય ખેડુતને ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત આ ખેડૂતના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધુ હતું. આ શખ્સોના ખેતર સુધી પહોંચતો પાણીનો ધોરીયો અવારનવાર તૂટી જતો હોવાથી ઝઘડો થયો હતો. ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના ધર્મેન્દ્રસિંહ ચંદુભા તથા સિદ્ધરાજસિંહ ચંદુભા જાડેજા નામના બે આસામી ત્યાં આવેલા પ્રવીણસિંહ ભુરૂભાનું ખેતર ... વધુ વાંચો »

Mar 22, 2025
બાળમજુરીના કાયદાને લઈ તંત્રની કાર્યવાહીઃ જામનગર તા. ૨૨: જામનગર શહેરમાં બાળમજૂરીના કાયદાને લઈને તંત્ર દ્વારા આકરી કાર્યવાહી સમયાંતરે કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી એક હોટલ માંથી બાળ મજૂરને મુક્ત કરાવ્યો છે.સમર્પણ નજીક આવેલ મુરલીધર પાન એન્ડ હોટલમાં હોટલ સંચાલક રામદે રણમલભાઈ સુવા દ્વારા ૧૪ વર્ષ થી નાની વયના બાળક પાસેથી બાળમજુરી કરાવાતી હોવાનું ટાસ્કફોર્સની ટીમને ધ્યાનમાં આવ્યું હતું. જેથી બાળકને મુક્ત કરાવ્યા પછી સંચાલક સામે જામનગરની શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટીમે આકરી કાર્યવાહી ... વધુ વાંચો »

Mar 22, 2025
કેટલાક વીજજોડાણોને કાપી નાંખવામાં આવ્યાઃ ખંભાળિયા તા. ર૨: ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા પોતાના વિસ્તારોમાં ત્રાસ ફેલાવનારા લોકોની યાદી તૈયાર કરીને તેની સામે આકરા પગલાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ કુમાર પાંડેએ એક મુલાકાતમાં જણાવેલ કે દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમના વિસ્તારોના ... વધુ વાંચો »

Mar 22, 2025
એક મોટરમાં અઢી લાખનું નુકસાનઃ જામનગર તા.૨૨ : જામનગરના ખોડીયારકોલોની રોડ પર ગુરૂવારે સવારે પસાર થતી બોલેરોએ ત્યાં રાખવામાં આવેલી મોટરને ટક્કર મારી રૂ.અઢી લાખનું નુકસાન સર્જયું હતું. નશાની હાલતમાં બોલેરોના ચાલકે અકસ્માત કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ખોડીયાર કોલોની રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર પાસેથી ગુરૂવારે સવારે જીજે-૩-બીવી ૬૪૩૫ નંબરની બોલેરો લઈને જતા રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અરવિંદ હમીરભાઈ ડાભી નામના શખ્સે ત્યાં પડેલી જીજે-૧૦-ડીએ ૨૧૪૩ નંબરની મોટરમાં ... વધુ વાંચો »

Mar 22, 2025
ચાર સ્થળેથી પકડાઈ ત્રણ લાખથી વધુની વીજચોરીઃ જામનગર તા.રર : સલાયામાં ગઈકાલે પોલીસે પાંચ કુખ્યાત શખ્સના રહેણાંક સ્થળે વીજ કંપનીની ટીમને સાથે રાખી હાથ ધરેલી ચકાસણીમાં ચાર સ્થળેથી રૂ.૩ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. એક વાહન પણ ડીટેઈન કરાયું છે. સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્ત્વો સામે શરૂ કરવામાં આવેલી પોલીસની ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંંડેય અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સલાયા ... વધુ વાંચો »

Mar 22, 2025
વર્ણન તથા ફોટો મેળવી પોલીસ દ્વારા તપાસઃ જામનગર તા.રર : લાલપુરના સણોસરી ગામમાં રહેતા એક આહિર વૃદ્ધ પોતાના ઘરેથી ગામમાં જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની જતાં તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ વૃદ્ધનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા જોધાભાઈ ગોવાભાઈ ખવા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ પોતાના ઘરેથી ગામમાં જવાનું કહીને નીકળ્યા પછી ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પરિવારે ... વધુ વાંચો »

Mar 22, 2025
ખેતરમાંથી ગાયો કાઢવાનું કહેતા ત્રણ શખ્સ તૂટી પડ્યાઃ જામનગર તા.૨૨ : લાલપુરના રાસંગપરના પિતા-પુત્ર પર ત્રણ પુત્ર-પિતાએ વાવની મોટર ચાલુ કરવાના મામલે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ધ્રોલના ખેંગારકામાં એક ખેડૂતે ઘૂસી ગયેલી ગાયોને બહાર કાઢવાનું કહેતા ડાંગરા ગામના ત્રણ શખ્સે તેઓને લમધાર્યા હતા. કાલાવડમાં દુકાન પાસેથી લોખંડના સળીયા હટાવવાનું કહેવા ગયેલા વેપારીને બે શખ્સે માર મારી ફ્રેક્ચર કર્યું હતું. લાલ૫ુર તાલુકાના રાસંગ પર ગામની સીમમાં ... વધુ વાંચો »

Mar 22, 2025
જમીને બહાર જવાની ના પડાતા શ્રમિકે ઝેર પીધુઃ મૃત્યુ જામનગર તા.૨૨ : જામનગરના સાંઢીયા પુલ પાસે રહેતા એક પરિણીતાને પતિએ અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા આ પરિણીતાએ ગળા ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. જ્યારે પત્નીએ જમ્યા પછી ગામમાં જવાની પતિ ને ના પાડતા પતિએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જામનગરના ગોકુલનગર આગળ આવેલા સાંઢીયા પુલ નજીક કોપર સિટી એપાર્ટમેન્ટ ની ડી ... વધુ વાંચો »

Mar 22, 2025
ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી ડીટેઈન ઝંંુબેશઃ જામનગરના સાતરસ્તા ૫ાસે મુસાફર બેસાડવાના પ્રશ્ને એક ઈકો ચાલક પર ત્રણ શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. તે પછી સાતરસ્તા નજીક ઈકો રાખીને ગેરકાયદેસર રીતે મુસાફરો બેસાડી લેતા ઈકોચાલકો સામે ટ્રાફિક પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. ૪૦ ઈકો કબજે કરી લેવાઈ છે.   જો આપને આ  વધુ વાંચો »

Mar 22, 2025
ચાર દિવસમાં ૨૦૦થી વધુ મકાનમાં કરાવાયું વીજ ચેકીંગઃ રૂ.૩ કરોડની વીજચોરી ઝડપાઈ ગઈઃ જામનગર તા.૨૨ : જામનગર શહેર-જિલ્લામાં બુટલેગરો તેમજ અસામાજિક તત્વો પર તૂટી પડેલી પોલીસે ૨૮૫ તત્ત્વોના લીસ્ટને તૈયાર કરી લીધુ છે. તે ઉપરાંત છેલ્લા ચારેક દિવસમાં ૨૦૦થી વધુ શખ્સના મકાનોમાં વીજ ટૂકડીને સાથે રાખી કરાયેલા વીજ ચેકીંગમાં રૂ.૩ કરોડથી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૧૪ શખ્સ સામે પોલીસે એક્શન લીધા હતા. વધુ વાંચો »

Mar 22, 2025
૨૭ વર્ષ પહેલા જ્ઞાતિ પ્રત્યે કર્યા હતા હડધૂતઃ જામનગર તા.રર : જામનગરના હાપા વિસ્તારમાં ર૭ વર્ષ પહેલાં કડીયાકામ પર આવવાની બાબતે એક મહિલા તથા તેના પતિ પર સળીયાથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.૧ હજારનો દંડ ફટકાર્યાે છે. જામનગરના હાપા વિસ્તારમાં ગઈ તા.૧૮-૧૧-૯૮ના દિને નાથીબેન દેવજીભાઈ પરમાર નામના મહિલા સાથે કડીયાકામે જવાની બાબતે છગન ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા.૨૨ : લાલપુરના ૬૬ કેવી સબ સ્ટેશન પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા સંજય કાનાભાઈ મકવાણા નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. તેના કબજામાંથી રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જામનગર તા. ૨૨: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુવાવ ગામ નજીકના પુર્ણેશ્વર  મહાદેવ મંદિર પાસેના ભૂગર્ભ  ગટરની કામગીરી કરવામાં આવી રહી હોવાથી એક તરફનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની મુદત બે માસ માટે લંબાવવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા  બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ-૨૩૬ની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં, જામનગર મહાનગર પાલિકાની હદમાં ધુંવાવ ગામ પાસે જામનગર - રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂર્ણશ્વર મહાદેવ મંદિરથી હાપા ... વધુ વાંચો »

Mar 22, 2025
દ્વારકા જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સંદર્ભમાં ખંભાળિયા તા. ૨૨: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ની પરીક્ષા તા.૨૨-૦૩-૨૦૨૫ના યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમોનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિધાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ ... વધુ વાંચો »

Mar 22, 2025
જામદેવળીયામાં બે દિવસીય કાર્યક્રમ યોજાશેઃ જામનગર તા. ૨૨: સમસ્ત બદીયાણી પરિવારના દેવસ્થાન જામદેવરીયામાં આગામી તા. ૩૧-૩-૨૦૨૫ (સોમવાર)ના સમસ્ત બદીયાણી પરિવારજનો તરફથી હવન (યજ્ઞ) રાખેલ છે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રવિ રાંદલ માતાજીના લોટા બે સમસ્ત બદીયાણી પરિવારજનો વતી તેમજ રવિ રાંદલ માતાજીના લોટા ૪ બે પરિવારજનો તરફથી તેડવાનું નકકી થયું છે. જે અનુસાર રવિ રાંદલ માતાજીના લોટા-૬ તા. ૩૦-૩-૨૦૨૫ને રવિવારના તેડવામાં આવશે. અને ઉત્થાપન વિધિ તા. ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગરની ભવન્સ એચ.જે. દોશી ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટના યજમાનપદે જામનગરમાં વાલસુરા રોડ પર ભાઈઓ તથા બહેનો માટે રોડ સાયક્લીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓની ૬ કોલેજની ટીમોના ૧૮ ખેલાડીઓ તથા બહેનોની ૬ ટીમોના ૧૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાઈઓની કેટેગરીમાં અમરેલીની કામાણી સાયન્સ કોલેજ ચેમ્પિયન તથા ભવન્સ એચ.જે. દોશી આઈટી ઈન્સ્ટિ. રનર્સઅપ થઈ હતી. જ્યારે બહેનોની કેટેગરીમાં જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજ ચેમ્પિયન તથા અમરેલીની કામાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રનર્સઅપ થઈ હતી. આ સ્પર્ધામાં સીલેક્ટ ... વધુ વાંચો »

Mar 22, 2025
ભૂગર્ભ ગટરની પાઈપલાઈનની કામગીરીના કારણે જામનગર તા. ૨૨: જામનગર - ખંભાળિયા માર્ગે સ્વામિનારાયણ મંદિર પાસે ચાલતી ભૂગર્ભ ગટરની  પાઇપલાઇનની કામગીરીના અનુસંધાને એક તરફનો માર્ગ માટે બંધ કરવાનું જાહેરનામું અમલમાં છે. તેની મુદત વધુ ત્રણ માસ માટે લંબાવવામાં આવી છે. જે અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સતાવાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું  છે. જામનગર મહાનગર પાલિકા કમિશનર દ્વારા  બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં  જામનગર મહાનગર પાલિકાની હદમાં રામર્પણ હોસ્પિટલ પાસે  રામર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા ... વધુ વાંચો »

Mar 22, 2025
ખિલખિલાટ અભિયાનઃ ઓરી-રૂબેલા વેકિસનેશન કરાયું: જામનગર તા. ૨૨: ભારત સરકારે ઓરી(મીઝલ્સ) અને રૂબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરુઆત કરી છે. આ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા અને બહાર ગામથી આવેલા બાળકોને આવરી લેવામાં આવે છે. ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને એમ.આર-૧ અને એમ.આર-૨ રસી મુકવામાં આવે છે જેથી કરીને બાળકોને ઓરી-રૂબેલાનો ચેપ ન લાગે. એમ.આર. રસી બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ રસીનો ઉપયોગ ૧૫૦થી વધુ ... વધુ વાંચો »

Mar 22, 2025
ખંભાળિયા તા. ૨૨: ખંભાળિયા પાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા દ્વારા તાજેતરમાં ખંભાળિયા શહેરના ઘી ડેમ પાણી પુરવઠા વ્યવસ્થા તથા ચાલતા વિકાસ કાર્યોની મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ખંભાળિયા શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યો રોડ રસ્તાના કાર્યોની પણ મુલાકાત લીધી હતી તથા કામો યોગ્ય ગુણવત્તા સાથે થાય તથા નડતરરૂપ દબાણો રસ્તાના કામમાં હોય તો તેને દૂર કરવા સુચના અપાઈ હતી. પાલિકા ખંભાળિયા વિસ્તારમાં ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગરની નવાનગર નચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચકલીના માળા તથા ચકલીના લાઈવ ચિત્રો દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. પી.વી. મોદી સ્કૂલમં યોજાયેલી સ્પર્ધામાં ૧૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ત્રણ ગ્રુપમાં યોજાઈ હતી. આ સ્પર્ધના વિજેતાઓને તા. ર૩-૩-ર૦રપ ના પુરસ્કાર/પ્રમાણપત્ર આપીને સન્મનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા યોજાયેલ ચકલીના માળા તથા કુંડા વિતરણ કાર્યમાં હર્ષાબા જાડેજા, પ્રવિણસિંહ, ધર્મેશ પટેલ, ધર્મેશ અજા, દિનેશભાઈ, મિતેશભાઈ, ડો. બ્રિજેશ રૂપારેલિયા, પરીન ... વધુ વાંચો »

Mar 22, 2025
ભાટિયાના યુવા રઘુવંશી અગ્રણી તથા પત્રકાર નિલેશભાઈ કાનાણીના જામનગર સ્થિત નિવાસસ્થાને પૂ. કાલિન્દ્રી વહુજી શ્રી નટવર ગોપાલ મહારાજએ પધારમણી કરી હતી અને ભાટિયા-બારાડીના જામનગરમાં રહેતા વૈષ્ણવોને ચરણ સ્પર્શ, વચનામૃત તથા આશીર્વાદનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે પૂ. જે.જે.શ્રી, જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી, હાલાર પંથકના વૈષ્ણવ અગ્રણી ભરતભાઈ મોદી, બારાડી વિસ્તારના યુવા વૈષ્ણવ રઘુવંશી આગેવાન નિલેશભાઈ કાનાણી, જામનગર વીરદાદા જસરાજ ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબાર, ભાટિયા વેપારી એસો.ના પ્રમુખ રમેશભાઈ દાવડા, વૈષ્ણવ અગ્રણીઓ મીલનભાઈ મોદી, ... વધુ વાંચો »

Mar 22, 2025
ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી ગાંધીનગર તા. ૨૨: આયોગ દ્વારા (૧)વિવાદી શ્રી ખુશાલ વર્મા (અપીલ નં. અ-૩૯૯૨-૨૦૨૪, હુકમ તા.૨-૦૧-૨૦૨૫). (૨) વિવાદી શ્રી નાનજીભાઈ કાળુભાઈ જીતિયા (અપીલ નં. અ- ૨૧૭૮-૨૦૨૪ અને અ-૨૭૩૯-૨૦૨૪, હુકમ તા.૦૧-૦૨-૨૦૨૫) અને (૩) શ્રી હર્ષ દિનેશકુમાર બ્રહ્મભટ્ટ (અપીલ નં. અ-૬૧૬૭-૨૦૨૩ અને અન્ય, હુકમ તા.૦૬-૦૨-૨૦૨૫)થી સંબંધિત વિવાદીને હુકમમાં દર્શાવેલ હકીકતોને ધ્યાને લઈ, જે-તે વિવાદી(અરજદાર) પૂરતા ચોક્કસ પ્રકારના હુકમો(મર્યાદિત સંખ્યાની અરજી કરવાની મંજૂરી આપવા માટેના) ... વધુ વાંચો »

Mar 22, 2025
રિવરફ્રન્ટ પ્રોજેક્ટની તૈયારીઃ જામનગર તા. રરઃ જામનગરમાં નદીપટના રિવર ફ્રન્ટ માટે નડતરરૂપ દબાણો અંગેના સર્વે માટે ગઈકાલે મ્યુનિ. કમિશનર પોતાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતાં. આવા આશરે ૩૦૦ જેટલા કાચા-પાકા બાંધકામધારકોને નોટીસ આપવામાં આવી રહી છે, અને તેમને આધાર-પુરાવા રજૂ કરવા નોટીસોમાં જણાવાયું છે અન્યથા આવા બાંધકામ તોડી પાડવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. રંગમતિ નદીના રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી કરવાની હોવાથી નદીના પટમાં ખડકાયેલા ... વધુ વાંચો »

Mar 22, 2025
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૬ નવદંપતી લગ્નગ્રંથીથી જોડાશેઃ જામનગર તા. રરઃ જામનગરમાં શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ કતપરવાળા દ્વારા આવતીકાલ તા. ર૩-૩-ર૦રપ ના જામનગરના નાગ્શ્વર વિસ્તારમાં દસમા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર સહિત ગુજરાતભરના કોળી સમાજના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં ૧૬ નવદંપતી લગ્રગ્રંથી જોડાશે. અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના પ્રમુખ તેમજ જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષભાઈ નરસિંભાઈ બાંભણિયાની આગેવાનીમાં સમગ્ર લગ્ર સમારોહનું આયોજન કરવામાં આવ્યું ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા. રરઃ રાજ્યમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજનાની માંગણી અન્વયે આજે તમામ શિક્ષકોએ પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચલાવી હતી. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજનાના પુનઃ સ્થાપન માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મુખ્ય માંગણીમાં તા. ૧-૪-ર૦૦પ પહેલાના બાકી રહેલ કર્મચારીઓ અને તે પછીના તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવાનો છે. આજે સવારે ... વધુ વાંચો »

Mar 22, 2025
એસ્ટેટ શાખાની ત્રણ ટૂકડીઓ દ્વારા દસ વાહનોમાંથી દસ ટન ઘાસ જપ્તઃ જામનગર તા. રરઃ જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસચારાનું વેંચાણ કરવામાં આવે છે, અને વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોને જાહેરમાં ઢોરવાડો બનાવી દેવામાં આવે છે. તેમાંથી નગરજનોને મુક્તિ મળે તે માટેની જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે શહેરમાં ઘાસનો જથ્થો ઘૂસાડનારાઓ ઉપર આજે તવાઈ બોલાવવામાં ... વધુ વાંચો »

Mar 22, 2025
ભગવાન શ્રી ઝુલેલાલના ૧૦૭૫માં અવતરણ દિન નિમિત્તે જામનગર તા. ૨૨: જામનગરમાં સિંધી સમાજના આરાધ્યદેવ-ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલજીના જન્મોત્સવ ચેટીચંડની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન શ્રી ઝુલેલાલના ૧૦૭૫મા અવતરણ દિન નિમિત્તે વેલકમ ચેટીચંડનું ભવ્ય ધાર્મિક, સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમનું સિંધી સમાજના ધર્મગુરુ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના ઉપાસક પરમ પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલેજીના સાનિધ્યમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. એસ.એસ. ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ૨૩ માર્ચ ૨૦૨૫ના સાંજે ૬ વાગ્યે નાનકપુરીથી નેશનલ હાઈસ્કૂલ સુધી શોભાયાત્રા યોજાશે. ... વધુ વાંચો »

Mar 22, 2025
તા. ર૭-માર્ચથી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મતઃ જામનગર તા. ર૨: આઈ.ટી.આઈ., કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન તા. ર૭-૩-ર૦રપ થી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મત સમાન વેકેશન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ધો. ૭ થી વધુ અભ્યાસ કરેલ કોઈપણ વિદ્યાર્થી, શિક્ષક અને યુવાનો તેમજ જિજ્ઞાસુઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં ભાગ લેનાર વિવિધ ટેકનિકલ જ્ઞાન આપવા સાથે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. કેમ્પમાં ભાગ લેનારને ઘરના ઉપકરણો પંખા, ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા.૨૨ : આગામી રામનવમીના દિને ખંભાળિયામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હોય તેના આયોજન માટે બેઠક આજે તા.૨૨-૩ના રાત્રે ૮:૩૦ વાગ્યે જલારામ મંદિર, ખંભાળિયામાં યોજાશે. જેમાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા વિહિપના પ્રવીણસિંહ કંચવાએ જણાવ્યંુ છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 22, 2025
ખંભાળિયા તા. ૨૨: તાજેતરમાં ગુજરાત એસ.ટી. દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને મન ફાવે ત્યાં ફરોની આકર્ષક યોજના કે જેમાં માત્ર ૪૨૫ રૂપિયામાં ચાર દિવસ અને ૧૪૫૦ રૂપિયામાં સાત દિવસ ગુજરાતના કોઈપણ ખૂણે ફરવાની યોજના આવકાર્ય બની છે. જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Mar 22, 2025
તારીખ ર૮ માર્ચના આયોજનઃ જામનગર તા. ર૨: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૮/૩ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા ... વધુ વાંચો »

Mar 22, 2025
કેમ્પમાં વિનામૂલ્યે બત્રીસી ફીટ કરી અપાશેઃ દ્વારકા તા. ર૨: દ્વારકાની સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન તા. ર૩-ર-ર૦રપ ને રવિવારના સવારે ૯-૩૦ થી ૧ વાગ્યા સુધી સ્વામિનારાયણ આશ્રમ, નાગેશ્વર રોડ, દ્વારકામાં કરવામાં આવ્યું છે. ગયા કેમ્પમાં જે લોકોએ બત્રીસીના માપ આપેલા હતાં તે લોકોને વિનામૂલ્યે બત્રીસી ફીટ કરી આપવામાં આવશે. જેમાં રાજકોટના ડો. જયસુખ મકવાણા અને તેમના સહાયકો દ્વારા આયુર્વેદની જલંધર પદ્ધતિ દ્વારા દાંત કે દાઢ કાઢી આપવામાં ... વધુ વાંચો »

Mar 22, 2025
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વ આયજનરૂપે જામનગર તા. રરઃ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા યોગ સાથે લોકોને જોડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આ વર્ષે ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર અને ૧૦૦ સંસ્થાઓ દ્વારા યોગોત્સવ થકી આગોતરી ઉજવણી શરૂ કરવામાં આવી છે. જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન દ્વારા પણ આ આયોજનમાં સહભાગી બની 'યોગોત્સવ' ઉજવણીનું આયોજન તા. ર૩-૩-ર૦ર૪ ને રવિવારના ધન્વન્તરિ મેદાનમાં સવારે ૬-૪પ થી ૮-૧પ સુધી કરવામાં ... વધુ વાંચો »

Mar 22, 2025
શ્રી સત્યનારાયણ મંદિરે ૨૦૮૨ ભક્તોને મળશે લાભઃ જામનગર તા. ૨૨: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ના આરંભે તા. ૩૦-૦૩-૨૫ને રવિવારે સાંજે ૬ થી ૯ દરમિયાન ૨૦૮૨ ભક્તોને વહેલા તે પહેલાના ધોરણે શુકનરૂપે પૂજન કરેલા ચલણી સિક્કાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મંદિરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં મુખ્યાજી તથા બ્રાહ્મણો દ્વારા શ્રી સૂક્તના પાઠ તથા ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા. રરઃ જામનગરની રોટરેક્ટ ક્લબ દ્વારા 'રોટા ગ્રાફિયા' ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મોબાઈલ ફોટોગ્રાફી તથા કેમેરા ફોટોગ્રાફી એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના ત્રણ થીમ ઉપર ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. (૧) ભારતના તહેવારો (ર) લાગણીઓ અને (૩) સામાજિક જાગૃતિ. સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન એન્ટ્રીની અંતિમ તા. ૩૦ માર્ચ, ર૦રપ છે. વધુ વિગતો માટે માઈત્રી માલદે (૭ર૦૩૯ ૯૯૯૭ર) અને રૂશી વાસુ (૬૩પપ૯ ... વધુ વાંચો »

Mar 22, 2025
કેટલાક વીજજોડાણોને કાપી નાંખવામાં આવ્યાઃ ખંભાળિયા તા. ર૨: ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા પોતાના વિસ્તારોમાં ત્રાસ ફેલાવનારા લોકોની યાદી તૈયાર કરીને તેની સામે આકરા પગલાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ કુમાર પાંડેએ એક મુલાકાતમાં જણાવેલ કે દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમના વિસ્તારોના અસામાજિક તત્ત્વો તથા ત્રાસ ફેલાવનારાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેની ર૦૦ ની સંખ્યાની છે. ગઈકાલે જ આ આસામીઓના ઘરની ... વધુ વાંચો »

Mar 22, 2025
રેલવેની એસઓજી પોલીસની કાર્યવાહીઃ જામનગર તા. રરઃ રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીની ટીમે જામનગરની મહિલા અને સગીરને રૂ. ર૦ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. આરોપી મહિલા મુંબઈથી ટ્રેન મારફત ડ્રગ્સ સાથે આવી હતી. અમદાવાદ એસઓજીની ટીમએ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશને મુંબઈથી આવી પહોંચેલી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી યાસ્મિન અનવરભાઈ સૈતા (ઉ. વ. ૪૦ રે. ગોલ્ડન સિટી પાસે, આવાસ યોજના -જામનગર) ને અટકાવી તેણીની તપાસ કરતા તેની પાસેના ધાબળામાંથી ૧૯૮.૯ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. તેથી યાસ્મિન અને તેની સાથેના સગીરની અટકાયત ... વધુ વાંચો »

Mar 22, 2025
ભારતમાં આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતા અને દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો તથા વિવિધ વિચારધારાઓ એકજુથ જઈ જતી હતી અને યુદ્ધના સમયમાં તો કેટલાક અપવાદોને બાદ કરતા આખો દેશ એકી અવાજે દુશ્મનોને પડકારતો હતો. આપણા દેશની વિવિધતામાં એક્તા અને નેશન ફર્સ્ટની ખૂબીએ જ આપણાં દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે, અને સત્તા પરિવર્તનો થવા છતાં મૂળભૂત વિદેશનીતિ મોટાભાગે યથાવત્ જ રહેતી આવી છે. જો કે, પ્રવર્તમાન સમયગાળામાં વૈશ્વિક સમિકરણો બદલી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વના બે-ત્રણ પ્રખંડોમાં ચાલી રહેલા યુદ્ધોને સાંકળીને શક્તિશાળી દેશો શતરંજની ... વધુ વાંચો »

Mar 22, 2025
છરીથી ગળું કાપી, ચેઈન મેળવી, વેચી નાખી આરોપી પહોંચી ગયો જેસલમેરઃ ખંભાળિયા તા.૨૨ : ખંભાળિયાના પોર ગેઈટ પાસે આવેલી જૂની નગરપાલિકા વોટર વર્કસની પાણીની ઓરડીમાંથી ગઈકાલે રાત્રે એક તરૂણનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને પેનલ પી.એમ. માટે જામનગર ખસેડ્યો છે. ચારેક દિવસથી ગુમ થયેલા આ તરૂણના ગળામાંથી સોનાનો ચેઈન, મોબાઈલ, રોકડ ગુમ થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ખંભાળિયા શહેરના પોર ગેઈટ પાસે આવેલા રામનાથ સોસાયટી તરફ જવાના માર્ગ પર જૂની નગરપાલિકાની વોટર વર્કસની બિનઉપયોગી તથા અવાવરૂ ઓરડીમાંથી બુધવારની રાત્રે એક અજાણ્યા તરૂણનો મૃતદેહ ... વધુ વાંચો »

Mar 22, 2025
કયુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોનો કાયદાકીય સંરક્ષણ રદ કરવાનો નિર્ણયઃ વોશિંગ્ટન તા. ૨૨: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુ.એસ.માં ઇમિગ્રેશન નીતિ અંગે એક મોટું પગલું ભર્યું છે, જેમાં કયુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના ૫૩૦,૦૦૦ ઇમિગ્રન્ટ્સના કાનૂની રક્ષણને રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પછી આ ઇમિગ્રન્ટ્સને લગભગ એક મહિનાની અંદર અમેરિકા છોડવું પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટીએ જાહેરાત કરી હતી કે ઓક્ટોબર ૨૦૨૨માં નાણાકીય સ્પોન્સર સાથે યુએસમાં પ્રવેશેલા આ દેશોના ઇમિગ્રન્ટ્સનો પેરોલ સ્ટેટસ હવે સમાપ્ત થઈ જશે. આ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે ... વધુ વાંચો »

Mar 22, 2025
ચાર દિવસમાં ૨૦૦થી વધુ મકાનમાં કરાવાયું વીજ ચેકીંગઃ રૂ.૩ કરોડની વીજચોરી ઝડપાઈ ગઈઃ જામનગર તા.૨૨ : જામનગર શહેર-જિલ્લામાં બુટલેગરો તેમજ અસામાજિક તત્વો પર તૂટી પડેલી પોલીસે ૨૮૫ તત્ત્વોના લીસ્ટને તૈયાર કરી લીધુ છે. તે ઉપરાંત છેલ્લા ચારેક દિવસમાં ૨૦૦થી વધુ શખ્સના મકાનોમાં વીજ ટૂકડીને સાથે રાખી કરાયેલા વીજ ચેકીંગમાં રૂ.૩ કરોડથી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૧૪ શખ્સ સામે પોલીસે એક્શન લીધા હતા. જામનગર જિલ્લા પોલીસ દ્વારા એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી અસામાજિક તત્ત્વોને નાથવા વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ચાર ... વધુ વાંચો »

Mar 22, 2025
રિક્ષાચાલકના કાવાથી ફંગોળાયેલા વૃદ્ધાનું મૃત્યુઃ મોટી બાણુંગાર પાસે અકસ્માતમાં યુવાનનો ભોગઃ જામનગર તા.૨૨ : જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈરાત્રે એક ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના જોટામાં એક સ્કૂટર ટકરાઈ પડતા સ્કૂટર ચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. ટ્રકચાલક સામે ગુનહો નોંધાયો છે. મૃતક કોળી સમાજના પ્રમુખના પુત્ર થતા હતા. તેઓ ગાય સાથે ટકરાયા પછી ટ્રકના જોટામાં ટકરાયાનું જાણવા મળી રહાું છે. ઉપરાંત મોટી બાણુંગાર પાસે સપ્તાહ પહેલાં ટ્રકની ઠોકરે ચઢેલા બાઈકચાલકનું સારવારમાં મૃત્યુ ાનપજ્યું છે. કાલાવડ રોડ પર પગપાળા જતા એક યુવાનને મોટરે હડફેટે લીધા હતા અને ઓખામંડળમાં બેટ ... વધુ વાંચો »

Mar 22, 2025
એસ્ટેટ શાખાની ત્રણ ટૂકડીઓ દ્વારા દસ વાહનોમાંથી દસ ટન ઘાસ જપ્તઃ જામનગર તા. રરઃ જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસચારાનું વેંચાણ કરવામાં આવે છે, અને વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોને જાહેરમાં ઢોરવાડો બનાવી દેવામાં આવે છે. તેમાંથી નગરજનોને મુક્તિ મળે તે માટેની જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે શહેરમાં ઘાસનો જથ્થો ઘૂસાડનારાઓ ઉપર આજે તવાઈ બોલાવવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણ તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેઓની ... વધુ વાંચો »

Mar 22, 2025
ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી ડીટેઈન ઝંંુબેશઃ જામનગરના સાતરસ્તા ૫ાસે મુસાફર બેસાડવાના પ્રશ્ને એક ઈકો ચાલક પર ત્રણ શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. તે પછી સાતરસ્તા નજીક ઈકો રાખીને ગેરકાયદેસર રીતે મુસાફરો બેસાડી લેતા ઈકોચાલકો સામે ટ્રાફિક પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. ૪૦ ઈકો કબજે કરી લેવાઈ છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 22, 2025
ચાર સ્થળેથી પકડાઈ ત્રણ લાખથી વધુની વીજચોરીઃ જામનગર તા.રર : સલાયામાં ગઈકાલે પોલીસે પાંચ કુખ્યાત શખ્સના રહેણાંક સ્થળે વીજ કંપનીની ટીમને સાથે રાખી હાથ ધરેલી ચકાસણીમાં ચાર સ્થળેથી રૂ.૩ લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. એક વાહન પણ ડીટેઈન કરાયું છે. સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્ત્વો સામે શરૂ કરવામાં આવેલી પોલીસની ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંંડેય અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. રાણા, બી.જે. સરવૈયાએ વીજ કંપનીની ટીમને સાથે રાખી કેટલાક શખ્સોના ઘેર ચકાસણી કરાવી હતી. વધુ વાંચો »

Mar 22, 2025
દસ્તાવેજ નોંધણી અંગે મહત્ત્વનો નિર્ણય ગાંધીનગર તા. ૨૨: મિલકત દસ્તાવેજની નોંધણી લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકી શકાશે. નવા નિયમ અંતગર્ત હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. આ નિયમ ૧ એપ્રિલ ૨૦૨૫થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી સ્વીકારવામાં આવશે નહી. સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, ... વધુ વાંચો »

Mar 22, 2025
રિવરફ્રન્ટ પ્રોજેક્ટની તૈયારીઃ જામનગર તા. રરઃ જામનગરમાં નદીપટના રિવર ફ્રન્ટ માટે નડતરરૂપ દબાણો અંગેના સર્વે માટે ગઈકાલે મ્યુનિ. કમિશનર પોતાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતાં. આવા આશરે ૩૦૦ જેટલા કાચા-પાકા બાંધકામધારકોને નોટીસ આપવામાં આવી રહી છે, અને તેમને આધાર-પુરાવા રજૂ કરવા નોટીસોમાં જણાવાયું છે અન્યથા આવા બાંધકામ તોડી પાડવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. રંગમતિ નદીના રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી કરવાની હોવાથી નદીના પટમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોને નોટીસ આપવામાં આવી રહી છે. લગભગ ૩૦૦ જેટલા બાંધકામો રિવર ફ્રન્ટ પ્રોજેક્ટમાં નડતર રૂપ છે. વધુ વાંચો »

Mar 22, 2025
રિંગરોડ, રિવરફ્રન્ટ સહિતના મુદ્દાનો સમાવેશઃ જામનગર તા. રરઃ જામનગર શહેરના વિકાસ માટે કેટલાક પ્રોજેક્ટ સંબંધે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કનખરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવાએ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરી હતી અને જામનગરના કેટલાક પ્રશ્નો તેમની સમક્ષ રજૂ કર્યા હતાં. જામનગર શહેરની આજુબાજુમાં રિલાયન્સ, જી.એસ.એફ.સી., નયારા, તથા અન્ય ઔદ્યોગિક એકમો આવેલ છે. ... વધુ વાંચો »

Mar 22, 2025
ઈસ્તંબુલના મેયરની ધરપકડનો પ્રચંડ વિરોધ અંકારા તા. ૨૨: તુર્કીના પ્રેસિડેન્ટ રેસેપ તૈયપ એર્દોગનની સરકારની નીતિઓ વિરૂદ્ધ લોકો સ્વયંભૂ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. ઇસ્તાંબુલના મેયર અને હવે પછીની પ્રસિડેન્ટની ચૂંટણીના ઉમેદવાર એકરમ ઇમામોગ્લુની ધરપકડને લઈને પ્રચંડ જન આક્રોશ-વિરોધ દબાવવા ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ થયો છે. ૧૬ પોલીસ ઘાયલ, અનેકની ધરપકડો. ટર્કીમાં ચાલી રહેલાં જન આંદોલનો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહૃાાં છે. શુક્રવારની રાત્રે પણ આ પ્રદેશોમાં લોકોનો રોષ શમવાનું નામ નથી લઈ રહૃાો. ખાસ કરીને બ્લેક સી કિનારે આવેલા ટ્રાબઝોન શહેરમાંથી આવતા દ્રશ્યો આંદોલનની તીવ્રતા દર્શાવે ... વધુ વાંચો »

Mar 22, 2025
જમીને બહાર જવાની ના પડાતા શ્રમિકે ઝેર પીધુઃ મૃત્યુ જામનગર તા.૨૨ : જામનગરના સાંઢીયા પુલ પાસે રહેતા એક પરિણીતાને પતિએ અન્ય વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા આ પરિણીતાએ ગળા ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. જ્યારે પત્નીએ જમ્યા પછી ગામમાં જવાની પતિ ને ના પાડતા પતિએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જામનગરના ગોકુલનગર આગળ આવેલા સાંઢીયા પુલ નજીક કોપર સિટી એપાર્ટમેન્ટ ની ડી વીંગમાં રહેતા કિંજલબેન અશોકભાઈ દેથરીયા (ઉ.૩૦) નામના પરિણીતાને પતિ અશોકભાઈએ વિજય વાળા નામના શખ્સ સાથે ફોન પર વાત કરવાની ના ... વધુ વાંચો »

Mar 22, 2025
ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી ગાંધીનગર તા. ૨૨: આયોગ દ્વારા (૧)વિવાદી શ્રી ખુશાલ વર્મા (અપીલ નં. અ-૩૯૯૨-૨૦૨૪, હુકમ તા.૨-૦૧-૨૦૨૫). (૨) વિવાદી શ્રી નાનજીભાઈ કાળુભાઈ જીતિયા (અપીલ નં. અ- ૨૧૭૮-૨૦૨૪ અને અ-૨૭૩૯-૨૦૨૪, હુકમ તા.૦૧-૦૨-૨૦૨૫) અને (૩) શ્રી હર્ષ દિનેશકુમાર બ્રહ્મભટ્ટ (અપીલ નં. અ-૬૧૬૭-૨૦૨૩ અને અન્ય, હુકમ તા.૦૬-૦૨-૨૦૨૫)થી સંબંધિત વિવાદીને હુકમમાં દર્શાવેલ હકીકતોને ધ્યાને લઈ, જે-તે વિવાદી(અરજદાર) પૂરતા ચોક્કસ પ્રકારના હુકમો(મર્યાદિત સંખ્યાની અરજી કરવાની મંજૂરી આપવા માટેના) કરવામાં આવેલ છે. ઉક્ત હુકમો માત્ર સંબંધિત વિવાદી (અરજદાર)ને જ લાગુ પડે છે. આયોગના ધ્યાને આવેલ ... વધુ વાંચો »

Mar 22, 2025
જામદેવળીયામાં બે દિવસીય કાર્યક્રમ યોજાશેઃ જામનગર તા. ૨૨: સમસ્ત બદીયાણી પરિવારના દેવસ્થાન જામદેવરીયામાં આગામી તા. ૩૧-૩-૨૦૨૫ (સોમવાર)ના સમસ્ત બદીયાણી પરિવારજનો તરફથી હવન (યજ્ઞ) રાખેલ છે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રવિ રાંદલ માતાજીના લોટા બે સમસ્ત બદીયાણી પરિવારજનો વતી તેમજ રવિ રાંદલ માતાજીના લોટા ૪ બે પરિવારજનો તરફથી તેડવાનું નકકી થયું છે. જે અનુસાર રવિ રાંદલ માતાજીના લોટા-૬ તા. ૩૦-૩-૨૦૨૫ને રવિવારના તેડવામાં આવશે. અને ઉત્થાપન વિધિ તા. ૩૧-૩-૨૦૨૫ સોમવારના સવારે રાખી છે. હવનમાં બીડુ હોમવાનું કાર્ય પૂર્ણ થયે સમસ્ત પરિવારજનો માટે મહાપ્રસાદનું આયોજન ... વધુ વાંચો »

Mar 22, 2025
એક મોટરમાં અઢી લાખનું નુકસાનઃ જામનગર તા.૨૨ : જામનગરના ખોડીયારકોલોની રોડ પર ગુરૂવારે સવારે પસાર થતી બોલેરોએ ત્યાં રાખવામાં આવેલી મોટરને ટક્કર મારી રૂ.અઢી લાખનું નુકસાન સર્જયું હતું. નશાની હાલતમાં બોલેરોના ચાલકે અકસ્માત કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ખોડીયાર કોલોની રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર પાસેથી ગુરૂવારે સવારે જીજે-૩-બીવી ૬૪૩૫ નંબરની બોલેરો લઈને જતા રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અરવિંદ હમીરભાઈ ડાભી નામના શખ્સે ત્યાં પડેલી જીજે-૧૦-ડીએ ૨૧૪૩ નંબરની મોટરમાં પોતાની બોલેરો ટકરાવી હતી. આ શખ્સ નશાની હાલતમાં હતો. તેની સામે હિતેશ અરજણભાઈ વરૂએ ફરિયાદ નોંધાવી છે.   વધુ વાંચો »

Mar 22, 2025
ભગવાન શ્રી ઝુલેલાલના ૧૦૭૫માં અવતરણ દિન નિમિત્તે જામનગર તા. ૨૨: જામનગરમાં સિંધી સમાજના આરાધ્યદેવ-ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલજીના જન્મોત્સવ ચેટીચંડની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન શ્રી ઝુલેલાલના ૧૦૭૫મા અવતરણ દિન નિમિત્તે વેલકમ ચેટીચંડનું ભવ્ય ધાર્મિક, સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમનું સિંધી સમાજના ધર્મગુરુ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના ઉપાસક પરમ પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલેજીના સાનિધ્યમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. એસ.એસ. ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ૨૩ માર્ચ ૨૦૨૫ના સાંજે ૬ વાગ્યે નાનકપુરીથી નેશનલ હાઈસ્કૂલ સુધી શોભાયાત્રા યોજાશે. જે શોભાયાત્રા બાદ કાર્યક્રમની શરૂઆત સાંજે ૭ કલાકે ધર્મગુરુ શહેરાવાળા સાંઈજીના શુભ કર કમલો વડે કરવામાં આવશે જેમાં શહિદ દિન  ... વધુ વાંચો »

Mar 22, 2025
ખિલખિલાટ અભિયાનઃ ઓરી-રૂબેલા વેકિસનેશન કરાયું: જામનગર તા. ૨૨: ભારત સરકારે ઓરી(મીઝલ્સ) અને રૂબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરુઆત કરી છે. આ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા અને બહાર ગામથી આવેલા બાળકોને આવરી લેવામાં આવે છે. ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને એમ.આર-૧ અને એમ.આર-૨ રસી મુકવામાં આવે છે જેથી કરીને બાળકોને ઓરી-રૂબેલાનો ચેપ ન લાગે. એમ.આર. રસી બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ રસીનો ઉપયોગ ૧૫૦થી વધુ દેશોમાં થઈ રહૃાો છે. આ રસી આપવાથી બાળકોમાં બન્ને રોગ થવાની સંભાવના ખુબ ઓછી રહે છે. વધુ વાંચો »

Mar 22, 2025
ભાટિયાના યુવા રઘુવંશી અગ્રણી તથા પત્રકાર નિલેશભાઈ કાનાણીના જામનગર સ્થિત નિવાસસ્થાને પૂ. કાલિન્દ્રી વહુજી શ્રી નટવર ગોપાલ મહારાજએ પધારમણી કરી હતી અને ભાટિયા-બારાડીના જામનગરમાં રહેતા વૈષ્ણવોને ચરણ સ્પર્શ, વચનામૃત તથા આશીર્વાદનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે પૂ. જે.જે.શ્રી, જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી, હાલાર પંથકના વૈષ્ણવ અગ્રણી ભરતભાઈ મોદી, બારાડી વિસ્તારના યુવા વૈષ્ણવ રઘુવંશી આગેવાન નિલેશભાઈ કાનાણી, જામનગર વીરદાદા જસરાજ ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબાર, ભાટિયા વેપારી એસો.ના પ્રમુખ રમેશભાઈ દાવડા, વૈષ્ણવ અગ્રણીઓ મીલનભાઈ મોદી, નટુભાઈ પોપટ, નરસીભાઈ સામાણી, જયસુખભાઈ સોનેચા, સુભાષભાઈ દત્તાણી, ભરતભાઈ સોની, નિલેશભાઈ દત્તાણી, મનિષભાઈ રોહેરા, નલીનભાઈ દાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Mar 22, 2025
ભૂગર્ભ ગટરની પાઈપલાઈનની કામગીરીના કારણે જામનગર તા. ૨૨: જામનગર - ખંભાળિયા માર્ગે સ્વામિનારાયણ મંદિર પાસે ચાલતી ભૂગર્ભ ગટરની  પાઇપલાઇનની કામગીરીના અનુસંધાને એક તરફનો માર્ગ માટે બંધ કરવાનું જાહેરનામું અમલમાં છે. તેની મુદત વધુ ત્રણ માસ માટે લંબાવવામાં આવી છે. જે અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સતાવાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું  છે. જામનગર મહાનગર પાલિકા કમિશનર દ્વારા  બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં  જામનગર મહાનગર પાલિકાની હદમાં રામર્પણ હોસ્પિટલ પાસે  રામર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેટ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા ... વધુ વાંચો »

Mar 22, 2025
વડોદરામાં બે સ્થળોએ વિકરાળ આગના બનાવઃ વડોદરા તા. ૨૨: વડોદરા શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં આગની ઘટના સામે આવી છે. જેમાં સયાજીપુરા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આગ લાગતાં એક પુરૂષ જીવતો ભુંજાયો છે. જ્યારે અન્ય એક આગની ઘટના શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી એસઆરપી ગ્રુપ-૯ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગતાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. વડોદરાના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસીડેન્સીના બી ટાવરમાં રહેતા કિરણ રાણાના મકાનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. જેના કારણે બેડમાં સુઈ રહેલા કિરણ રાણાનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની હેતલબેન નો બચાવ થયો હતો. આ આગ લાગવાનું કારણ જણી શકાયું નથી. બનાવ ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા. રરઃ રાજ્યમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજનાની માંગણી અન્વયે આજે તમામ શિક્ષકોએ પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચલાવી હતી. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજનાના પુનઃ સ્થાપન માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મુખ્ય માંગણીમાં તા. ૧-૪-ર૦૦પ પહેલાના બાકી રહેલ કર્મચારીઓ અને તે પછીના તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવાનો છે. આજે સવારે તમામ આચાર્ય, શિક્ષકોએ પોસ્ટ ગાર્ડ લખીને લાલબંગલા પાસેના પોસ્ટના ડબ્બામાં પોસ્ટકાર્ડ નાખવા લાંબી લાઈનો લગાવી હતી અને સરકારને પોસ્ટકાર્ડ મોકલ્યા ... વધુ વાંચો »

Mar 22, 2025
બાળમજુરીના કાયદાને લઈ તંત્રની કાર્યવાહીઃ જામનગર તા. ૨૨: જામનગર શહેરમાં બાળમજૂરીના કાયદાને લઈને તંત્ર દ્વારા આકરી કાર્યવાહી સમયાંતરે કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી એક હોટલ માંથી બાળ મજૂરને મુક્ત કરાવ્યો છે.સમર્પણ નજીક આવેલ મુરલીધર પાન એન્ડ હોટલમાં હોટલ સંચાલક રામદે રણમલભાઈ સુવા દ્વારા ૧૪ વર્ષ થી નાની વયના બાળક પાસેથી બાળમજુરી કરાવાતી હોવાનું ટાસ્કફોર્સની ટીમને ધ્યાનમાં આવ્યું હતું. જેથી બાળકને મુક્ત કરાવ્યા પછી સંચાલક સામે જામનગરની શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટીમે આકરી કાર્યવાહી કરી હતી. શ્રમ આયુક્ત વિભાગની કચેરીના અધિકારી ડો. ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જામનગર તા. ૨૨: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુવાવ ગામ નજીકના પુર્ણેશ્વર  મહાદેવ મંદિર પાસેના ભૂગર્ભ  ગટરની કામગીરી કરવામાં આવી રહી હોવાથી એક તરફનો રસ્તો બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની મુદત બે માસ માટે લંબાવવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા  બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ-૨૩૬ની જોગવાઈ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં, જામનગર મહાનગર પાલિકાની હદમાં ધુંવાવ ગામ પાસે જામનગર - રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂર્ણશ્વર મહાદેવ મંદિરથી હાપા રેલવે સ્ટેશનવાળા મુખ્ય રસ્તા સુધી રાજકોટથી જામનગર આવતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગરની નવાનગર નચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચકલીના માળા તથા ચકલીના લાઈવ ચિત્રો દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. પી.વી. મોદી સ્કૂલમં યોજાયેલી સ્પર્ધામાં ૧૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ત્રણ ગ્રુપમાં યોજાઈ હતી. આ સ્પર્ધના વિજેતાઓને તા. ર૩-૩-ર૦રપ ના પુરસ્કાર/પ્રમાણપત્ર આપીને સન્મનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા યોજાયેલ ચકલીના માળા તથા કુંડા વિતરણ કાર્યમાં હર્ષાબા જાડેજા, પ્રવિણસિંહ, ધર્મેશ પટેલ, ધર્મેશ અજા, દિનેશભાઈ, મિતેશભાઈ, ડો. બ્રિજેશ રૂપારેલિયા, પરીન ગોકાણી, વિજય નકુમ, અલ્પેશ પરમાર તથા ચિત્ર દોરવાની સ્પર્ધામાં ક્રિશા ગોરેચા, શ્વેતા કનેરિયાએ જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમ માટે કો.કો. ... વધુ વાંચો »

Mar 22, 2025
૨૭ વર્ષ પહેલા જ્ઞાતિ પ્રત્યે કર્યા હતા હડધૂતઃ જામનગર તા.રર : જામનગરના હાપા વિસ્તારમાં ર૭ વર્ષ પહેલાં કડીયાકામ પર આવવાની બાબતે એક મહિલા તથા તેના પતિ પર સળીયાથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.૧ હજારનો દંડ ફટકાર્યાે છે. જામનગરના હાપા વિસ્તારમાં ગઈ તા.૧૮-૧૧-૯૮ના દિને નાથીબેન દેવજીભાઈ પરમાર નામના મહિલા સાથે કડીયાકામે જવાની બાબતે છગન ગુલાબભાઈ કોળી નામના શખ્સે ઝઘડો કર્યા પછી તેનું મનદુખ રાખી સળીયાથી નાથીબેન અને તેમના પતિ દેવજીભાઈ ડાયાભાઈ પરમાર પર હુમલો ... વધુ વાંચો »

Mar 22, 2025
ખેતરમાંથી ગાયો કાઢવાનું કહેતા ત્રણ શખ્સ તૂટી પડ્યાઃ જામનગર તા.૨૨ : લાલપુરના રાસંગપરના પિતા-પુત્ર પર ત્રણ પુત્ર-પિતાએ વાવની મોટર ચાલુ કરવાના મામલે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ધ્રોલના ખેંગારકામાં એક ખેડૂતે ઘૂસી ગયેલી ગાયોને બહાર કાઢવાનું કહેતા ડાંગરા ગામના ત્રણ શખ્સે તેઓને લમધાર્યા હતા. કાલાવડમાં દુકાન પાસેથી લોખંડના સળીયા હટાવવાનું કહેવા ગયેલા વેપારીને બે શખ્સે માર મારી ફ્રેક્ચર કર્યું હતું. લાલ૫ુર તાલુકાના રાસંગ પર ગામની સીમમાં વસવાટ કરતા હમીરભાઈ ખીમાભાઈ મોઢવાડીયા નામના આસામીની પાણીની વાવ દિનેશ હમીરભાઈ ઓડેદરાના રહેણાંકની પાછળ આવેલી છે. ત્યાં ગઈકાલે સવારે હમીરભાઈ ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગરની ભવન્સ એચ.જે. દોશી ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટના યજમાનપદે જામનગરમાં વાલસુરા રોડ પર ભાઈઓ તથા બહેનો માટે રોડ સાયક્લીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાઈઓની ૬ કોલેજની ટીમોના ૧૮ ખેલાડીઓ તથા બહેનોની ૬ ટીમોના ૧૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાઈઓની કેટેગરીમાં અમરેલીની કામાણી સાયન્સ કોલેજ ચેમ્પિયન તથા ભવન્સ એચ.જે. દોશી આઈટી ઈન્સ્ટિ. રનર્સઅપ થઈ હતી. જ્યારે બહેનોની કેટેગરીમાં જામનગરની એ.કે. દોશી મહિલા કોલેજ ચેમ્પિયન તથા અમરેલીની કામાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રનર્સઅપ થઈ હતી. આ સ્પર્ધામાં સીલેક્ટ થયેલા ખેલાડીઓ નેશનલ લેવલે ભાગ લેવા જશે. ટુર્નામેન્ટના ઈનામ વિતરણ કાર્યક્રમમાં સૌ યુનિ.ના ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરિશભાઈ યુનિ.ના ... વધુ વાંચો »

Mar 22, 2025
શ્રી સત્યનારાયણ મંદિરે ૨૦૮૨ ભક્તોને મળશે લાભઃ જામનગર તા. ૨૨: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ના આરંભે તા. ૩૦-૦૩-૨૫ને રવિવારે સાંજે ૬ થી ૯ દરમિયાન ૨૦૮૨ ભક્તોને વહેલા તે પહેલાના ધોરણે શુકનરૂપે પૂજન કરેલા ચલણી સિક્કાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મંદિરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં મુખ્યાજી તથા બ્રાહ્મણો દ્વારા શ્રી સૂક્તના પાઠ તથા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સાથે પૂજા કરવામાં આવેલ ચલણી સિક્કાઓને સમૃદ્ધિદાયક શુકનરૂપે અન્નકૂટ ઉત્સવ સાંજે ૬ થી ૯ દરમિયાન ભક્તોને ... વધુ વાંચો »

Mar 22, 2025
૧. ભારતમાં હવે આઈપીસી અને સીઆરપીસીને બદલે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) અને બીએનએસએસ (ભારતીય ન્યાય પ્રક્રિયા સંહિતા) અમલમાં આવ્યા છે. આ નવા કાયદા એફઆઈઆર અને ગુનાની ફરિયાદ સંબંધિત કેટલીક નવી શરતો અને પ્રક્રિયાઓ લાવે છે. આ લેખમાં આપણે એફઆઈઆર શું છે, ક્યારે અને કેવી રીતે નોંધાવી શકાય, જો પોલીસ એફઆઈઆર ના લે તો શું કરવું, તેમજ એફઆઈઆરનો ઉકેલ ન મળે તો અન્ય કાયદાકીય વિકલ્પો શું છે, તે વિગતવાર સમજશું. એફ.આઈ.આર એટલે શું અને તેનો કાયદાકીય મતલબ શું છે. ૨. એફઆઈઆર એટલે ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા. રરઃ જામનગરની રોટરેક્ટ ક્લબ દ્વારા 'રોટા ગ્રાફિયા' ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મોબાઈલ ફોટોગ્રાફી તથા કેમેરા ફોટોગ્રાફી એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના ત્રણ થીમ ઉપર ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. (૧) ભારતના તહેવારો (ર) લાગણીઓ અને (૩) સામાજિક જાગૃતિ. સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન એન્ટ્રીની અંતિમ તા. ૩૦ માર્ચ, ર૦રપ છે. વધુ વિગતો માટે માઈત્રી માલદે (૭ર૦૩૯ ૯૯૯૭ર) અને રૂશી વાસુ (૬૩પપ૯ ર૭૦ર૪) નો સંપર્ક કરવો.   જો આપને આ વધુ વાંચો »

Mar 22, 2025
રૂ.૫૦ હજારનો મોલ જમીનમાં મળી ગયોઃ જામનગર તા.રર : ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં એક ખેતર ભાગમાં વાવતા બે બંધુએ અન્ય ખેડુતને ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત આ ખેડૂતના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધુ હતું. આ શખ્સોના ખેતર સુધી પહોંચતો પાણીનો ધોરીયો અવારનવાર તૂટી જતો હોવાથી ઝઘડો થયો હતો. ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના ધર્મેન્દ્રસિંહ ચંદુભા તથા સિદ્ધરાજસિંહ ચંદુભા જાડેજા નામના બે આસામી ત્યાં આવેલા પ્રવીણસિંહ ભુરૂભાનું ખેતર ભાગમાં વાવતા હતા. તે ખેતરમાં પહોંચતો પાણીનો ધોરીયો માધુભા જેઠુભા જાડેજા ના ખેતર પાસેથી પસાર થાય છે તે ધોરીયો ક્યારેક ... વધુ વાંચો »

Mar 22, 2025
કેમ્પમાં વિનામૂલ્યે બત્રીસી ફીટ કરી અપાશેઃ દ્વારકા તા. ર૨: દ્વારકાની સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન તા. ર૩-ર-ર૦રપ ને રવિવારના સવારે ૯-૩૦ થી ૧ વાગ્યા સુધી સ્વામિનારાયણ આશ્રમ, નાગેશ્વર રોડ, દ્વારકામાં કરવામાં આવ્યું છે. ગયા કેમ્પમાં જે લોકોએ બત્રીસીના માપ આપેલા હતાં તે લોકોને વિનામૂલ્યે બત્રીસી ફીટ કરી આપવામાં આવશે. જેમાં રાજકોટના ડો. જયસુખ મકવાણા અને તેમના સહાયકો દ્વારા આયુર્વેદની જલંધર પદ્ધતિ દ્વારા દાંત કે દાઢ કાઢી આપવામાં આવશે. જરૂરિયાતમંદ લોકોને આ દાંતના કેમ્પનો લાભ લેવા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના ઈશ્વરભાઈ ઝાખરિયા તથા અશ્વ ગોકાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ વાંચો »

Mar 22, 2025
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વ આયજનરૂપે જામનગર તા. રરઃ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા યોગ સાથે લોકોને જોડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આ વર્ષે ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર અને ૧૦૦ સંસ્થાઓ દ્વારા યોગોત્સવ થકી આગોતરી ઉજવણી શરૂ કરવામાં આવી છે. જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન દ્વારા પણ આ આયોજનમાં સહભાગી બની 'યોગોત્સવ' ઉજવણીનું આયોજન તા. ર૩-૩-ર૦ર૪ ને રવિવારના ધન્વન્તરિ મેદાનમાં સવારે ૬-૪પ થી ૮-૧પ સુધી કરવામાં આવશે. જેમાં સામૂહિક સામાન્ય યોગાભ્યાસ કરાવવામાં આવશે. સ્વસ્થવૃત્ત વિભાગ, આઈ.ટી.આર.એ. દ્વારા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા.૨૨ : લાલપુરના ૬૬ કેવી સબ સ્ટેશન પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા સંજય કાનાભાઈ મકવાણા નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. તેના કબજામાંથી રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us:  વધુ વાંચો »

Mar 22, 2025
દ્વારકા જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સંદર્ભમાં ખંભાળિયા તા. ૨૨: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ની પરીક્ષા તા.૨૨-૦૩-૨૦૨૫ના યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમોનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિધાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Mar 22, 2025
વર્ણન તથા ફોટો મેળવી પોલીસ દ્વારા તપાસઃ જામનગર તા.રર : લાલપુરના સણોસરી ગામમાં રહેતા એક આહિર વૃદ્ધ પોતાના ઘરેથી ગામમાં જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની જતાં તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ વૃદ્ધનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા જોધાભાઈ ગોવાભાઈ ખવા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ પોતાના ઘરેથી ગામમાં જવાનું કહીને નીકળ્યા પછી ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પરિવારે શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. ઉપરોક્ત તસ્વીરવાળા વૃદ્ધ ... વધુ વાંચો »

Mar 22, 2025
ખંભાળિયા તા. ૨૨: ખંભાળિયા પાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા દ્વારા તાજેતરમાં ખંભાળિયા શહેરના ઘી ડેમ પાણી પુરવઠા વ્યવસ્થા તથા ચાલતા વિકાસ કાર્યોની મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે ખંભાળિયા શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યો રોડ રસ્તાના કાર્યોની પણ મુલાકાત લીધી હતી તથા કામો યોગ્ય ગુણવત્તા સાથે થાય તથા નડતરરૂપ દબાણો રસ્તાના કામમાં હોય તો તેને દૂર કરવા સુચના અપાઈ હતી. પાલિકા ખંભાળિયા વિસ્તારમાં હાલ બે દિવસે અપાતું પાણી વિતરણ નિયમિત રીતે ચાલે તે માટે પણ આયોજન હાથ ધર્યુ હતું. પાલિકા વોટર વર્કસ તથા ... વધુ વાંચો »

Mar 22, 2025
ચુનિયાના ઘરે પાડોશીઓ એકઠા થઈ અને દબદબાટી બોલાવતા હતા. જુદા જુદા અવાજો આવી રહ્યા હતા. 'છોકરાઓને સંભાળીને રાખતા નથી અને આવી કાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. હું તો એમ કહું છું કે મા બાપે સંસ્કાર આપવા જોઈએ.' કેમા બાપે કોઈ દિવસ શીખવ્યું જ નથી કે આ કરાય અને આ ન કરાય. 'આ તો પાડોશી છો એટલે જતું કરીએ બાકી આગળ જતાં આ શું નહીં કરે'? 'આવડા મોટા ગુન્હામાંથી છટકી નહીં શકે.' 'અગાઉ પણ બે વાર તમારો છોકરો મારા છોકરાને ભોળવી અને લાભ લઈ ચૂક્યો છે.' બહારના દરવાજે ઊભા ઊભા હું અને ચુનિયો આ સાંભળતા હતા. મને પણ એમ થયું કે ... વધુ વાંચો »

Mar 22, 2025
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૬ નવદંપતી લગ્નગ્રંથીથી જોડાશેઃ જામનગર તા. રરઃ જામનગરમાં શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ કતપરવાળા દ્વારા આવતીકાલ તા. ર૩-૩-ર૦રપ ના જામનગરના નાગ્શ્વર વિસ્તારમાં દસમા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર સહિત ગુજરાતભરના કોળી સમાજના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં ૧૬ નવદંપતી લગ્રગ્રંથી જોડાશે. અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના પ્રમુખ તેમજ જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષભાઈ નરસિંભાઈ બાંભણિયાની આગેવાનીમાં સમગ્ર લગ્ર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન સમારોહનો પ્રારંભ ભાવનગરના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રિય મંત્રી નિમુબેન બામણિયાના હસ્તે કરવામાં ... વધુ વાંચો »

Mar 22, 2025
ખંભાળિયા તા. ૨૨: તાજેતરમાં ગુજરાત એસ.ટી. દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને મન ફાવે ત્યાં ફરોની આકર્ષક યોજના કે જેમાં માત્ર ૪૨૫ રૂપિયામાં ચાર દિવસ અને ૧૪૫૦ રૂપિયામાં સાત દિવસ ગુજરાતના કોઈપણ ખૂણે ફરવાની યોજના આવકાર્ય બની છે. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow ... વધુ વાંચો »

Mar 22, 2025
જામનગર તા.૨૨ : આગામી રામનવમીના દિને ખંભાળિયામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હોય તેના આયોજન માટે બેઠક આજે તા.૨૨-૩ના રાત્રે ૮:૩૦ વાગ્યે જલારામ મંદિર, ખંભાળિયામાં યોજાશે. જેમાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા વિહિપના પ્રવીણસિંહ કંચવાએ જણાવ્યંુ છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Mar 22, 2025
તારીખ ર૮ માર્ચના આયોજનઃ જામનગર તા. ર૨: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૮/૩ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા મો. ૯૪૦૮૧ ૬૨૧૬૨ નો સંપર્ક કરવો.   જો આપને વધુ વાંચો »

Mar 22, 2025
તા. ર૭-માર્ચથી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મતઃ જામનગર તા. ર૨: આઈ.ટી.આઈ., કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન તા. ર૭-૩-ર૦રપ થી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મત સમાન વેકેશન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ધો. ૭ થી વધુ અભ્યાસ કરેલ કોઈપણ વિદ્યાર્થી, શિક્ષક અને યુવાનો તેમજ જિજ્ઞાસુઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં ભાગ લેનાર વિવિધ ટેકનિકલ જ્ઞાન આપવા સાથે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. કેમ્પમાં ભાગ લેનારને ઘરના ઉપકરણો પંખા, ફ્યુઝ, પાણીની મોટર વિગેરેની જાતે રીપેરીંગ અંગેની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે. તેમજ કોમ્પ્યુટરમાં પેઈન્ટ, એક્સેલ અને પાવરપોઈન્ટ વિગેરે શીખવવામાં આવશે. ... વધુ વાંચો »

Mar 22, 2025
ખંભાળીયા : સુરેશ ગીરધરલાલ દત્તાણી (ઉ.વ. ૭૧), તે સંજયભાઈના મોટાભાઈ તથા (ગગુભાઈ  દત્તાણીવાળા) સ્વ. કિશોરભાઈ દત્તાણી, સ્વ. નરેન્દ્રભાઈ ગીરધરલાલ દત્તાણીના નાનાભાઈનું અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તથા સાદડી તા. રર-૩-ર૦રપ, શનિવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન  ભાઈઓ તથા બહેનો માટે જલારામ મંદિર, ખંભાળીયામાં રાખવામાં આવી છે. વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામમ જવાનું બને. સંયુક્ત ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કામની કદર-પ્રસંશા થવાથી આનંદ રહે. આપના કામમાં સંતાનનો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યક, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થવા ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. આપના કામમાં ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૩-૦૩-ર૦૨૫, રવિવાર અને ફાગણ વદ-૯ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાનીી ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે યાત્રા-પ્રવાસના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ખર્ચ-ખરીદીના સંજોગો સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિલન-મુલાકાત કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે નફા-નુક્સાનના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે આરોગ્યની તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh