Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદના અસારવાની બેઠકના આચાર્ય
રાજનગર અમદાવાદમાં બિરાજમાન શ્રી ગોપીનાથજી દિપકપીઠ શ્રી ગુસાંઈજી મહારાજની બેઠક અસારવાના આચાર્ય ગોસ્વામી શ્રી વ્રજનાથજી મહારાજના પૌત્ર તેમજ ગોસ્વામી શ્રી મધુસુદનલાલજી મહોદયના પુત્ર ચિ. વ્રજરાયજી (નિવેદનબાવા)ના શુભ લગ્ન નટવર પ્રભુ શ્યામલાલ પ્રભુના મનોરથ સાથે સંપન્ન થયા હતાં. આ પ્રસંગે ભારતના વૈષ્ણવાચાર્યો, સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો સહિત પીઠાધિ પતિઓએ આશીર્વાદ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial