Advertisement
Author: નોબત સમાચાર

વંદે માતરમ્ ફાઉન્ડેશનના કારોબારી સભ્યોની વરણી

                                                                                                                                                                                                      

જામનગરમાં વંદે માતરમ્ ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેની પ્રથમ કારોબારી સમિતિના સભ્યોની સર્વાનુમત્તે વરણી સૂર્યમુખી હનુમાન મંદિરના સાનિધ્યમાં પૂજા-દર્શન સાથે કરવામાં આવી હતી. મહંત આશિષગીરીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતાં. સંસ્થાના ટ્રસ્ટી તરીકે યશ ભૂદેવ, કો-ટ્રસ્ટી તરીકે મેહુલ જોશી, ડૉ. ભાર્ગવ શુકલ, ખજાનચી હેમાંગ જોશી, વાઈસ ચેરમેન, મંત્રી, સહમંત્રી, આઈટી સેલ ઈન્ચાર્જ, સલાહકાર સમિતિ સહિતના વિવિધ વિભાગના સભ્યોની વરણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh