Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાધીશના સદ્ગત્ પુત્રની યોજાઈ પ્રાર્થના સભા

વેરાવળમાં પરિવારને સાંત્વના પાઠવાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાધીશ સમીરભાઈ વ્યાસના યુવાન પુત્ર ઋતુરાજ વ્યાસનું અકાળે અવસાન થતા વેરાવળમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી.

સમીરભાઈ વ્યાસ પરિવારને સાંત્વના આપવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રણીઓ, કાનૂનવિદે, ઉચ્ચ અધિકારીઓ, બ્રહ્મસમાજના આગેવાનો તથા ન્યાયાધીશો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડમાંથી મોટી સંખ્યામાં વકીલો, આગેવાનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh