Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં લીફ્ટ રીપેર કરતી વખતે પટકાતા યુવાનનું મૃત્યુ

બોલ્ટ ખૂલી જતા લીફ્ટ સડસડાટ નીચે ધસી ગઈઃ

                                                                                                                                                                                                      

જામનગરના પંચેશ્વર ટાવર રોડ પર આવેલી ઈન્દ્રપ્રસ્થ ઈમારતમાં ગઈકાલે એક લીફ્ટ બગડી જતા તેના સમારકામ માટે કહેવામાં આવ્યા પછી નવાઝભાઈ હનીફભાઈ સોરઠીયા (ઉ.વ.ર૧) નામના યુવાન સમારકામ માટે આવ્યા હતા. જ્યાં તેઓ મોડીરાત્રે કામ કરતા હતા ત્યારે લીફ્ટ કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે સડસડાટ નીચે ધસી ગઈ હતી. તેમાં કામ કરી રહેલા નવાઝભાઈને આ અકસ્માતમાં ઈજા થઈ હતી. ત્યાં હાજર લોકોએ ૧૦૮ને કોલ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સમાં નવાઝભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh