Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા
જામનગર તા. ૧૧: જામનગરમાં કાલાવડ નાકા બહાર હાપા રોડ પર લાલવાડી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરના સાનિધ્યમાં ૨૧ દિવસના વ્રત ચાલી રહ્યા છે.
અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે તા. ૧૪-૧૨-૨૫ના બપોરે ૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદના કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે પચીસ હજાર જેટલા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો દર્શન પૂજાની સાથે લાભ લેતા હોય છે. આ વર્ષે સૌ ધર્મપ્રેમીઓને મહાપ્રસાદ નો લાભ લેવા સેવા સમિતિ ના પ્રમુખ વ્રજલાલ પાઠકે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial