Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રજૂઆતોનો સકારાત્મક નિકાલ લાવવા તાકીદઃ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. મંત્રીએ નાગરિકોને ખાતરી આપી હતી કે તેમની રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંત્રીએ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા વન વિભાગના અધિકારીઓ સાથે પણ જરૃરી ચર્ચા કરી લોકોની રજુઆતોનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial