Advertisement
Author: નોબત સમાચાર

વિશ્રામવાડી પાસે રહેતા બાવાજી યુવાન ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા

પત્નીએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક બાવાજી યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતા તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૪માં વિશ્રામવાડી પાસે વસવાટ કરતા અને કડિયાકામ કરતા ચેતનપુરી ઓધવપુરી ગોસાઈ નામના ચાલીસ વર્ષના યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.

આ યુવાનની તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરાયા પછી પણ પતો નહી લાગતા આખરે તેમના પત્ની ઉષાબેન ગોસાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh