Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૩: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક બાવાજી યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતા તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૪માં વિશ્રામવાડી પાસે વસવાટ કરતા અને કડિયાકામ કરતા ચેતનપુરી ઓધવપુરી ગોસાઈ નામના ચાલીસ વર્ષના યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
આ યુવાનની તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરાયા પછી પણ પતો નહી લાગતા આખરે તેમના પત્ની ઉષાબેન ગોસાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial