Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરે મહાઆરતી-અન્નકોટ દર્શન

શ્રી અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે

                                                                                                                                                                                                      

 જામનગરના હવાઈચોકમાં આવેલા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે (હજારેશ્વર મહાદેવ મંદિર) થી અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિના પાવન પ્રસંગે તા. ૧૬ ના મંગળવારે સવારે ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી અન્નકોટ દર્શન અને સાંજે ૭-૩૦ વાગ્યે મહાઅરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા  અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh