Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ૨૦૨૫-૨૦૨૭ના સત્ર માટેની કારોબારી સમિતિની પ્રથમ બેઠક (સંયુક્ત) તાજેતરમાં ચેમ્બર પ્રમુખ રમણીક પી.અકબરીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદૃેદારોની વરણી કરવામાં આવી હતી. હોદૃેદારોમાં પ્રમુખ ઉપરાંત અજેશ વી. પટેલ (ઉપપ્રમુખ), કૃણાલ વી. શેઠ (માનદમંત્રી), સી.એ. ભાવિક એચ. ધોળકીયા (માનદ સહમંત્રી), તુષાર વી રામાણી (માનદ ખજાનચી), મિતેષ એ. લાલ (માનદ ઓડીટર), કેયુર સી. ખટ્ટર (માનદ એડીટર) તથા બિપેન્દ્રસિંહ સી. જાડેજા (તત્કાલીન પૂર્વ પ્રમુખ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial