Advertisement
Author: નોબત સમાચાર

નગરગેઈટ પાસે બે આખલા બાખડ્યા

ખંભાળીયામાં આખલાઓનો આતંક યથાવતઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા શહેરમાં આખલા-ખૂંટીયાને અનેકવાર પકડવા છતાં તેનો ત્રાસ  યથાવત રહેતો હોય તેમ ગઈકાલે અહીંના નગરગેઈટ વિસ્તારમાં બે આખલા બાખડતા નાસભાગ થઈ હતી. અત્યંત ગીચ ટ્રાફિકવાળા આ રસ્તામાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. આખલાના ઝગડવાથી કેટલાક વાહનોને તથા દુકાનદારોને નુકસાન વેઠવું પડયું હતું. રખડતા અને મહાકાય આખલાને અગાઉની જેમ પકડીને પાંજરાપોળમાં મુકવા માંગણી કરાઈ છે. ખંભાળીયામાં આખલાના ત્રાસથી મૃત્યુ સહિતના બનાવો પણ અગાઉ બની ચૂક્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh