Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પંચેશ્વર ટાવર નજીકમાં આવેલા
જામનગર તા. ૧૪ઃ જામનગરના વંડાફળી વિસ્તારમાં ગત શનિવારે એક જુનવાણી અને જર્જરિત મકાનમાં કેટલોક હિસ્સો તૂટી પડયો હતો. જો કે, કોઈને ઈજા પહોંચી ન હતી. શહેરના પંચેશ્વર ટાવર, વંડાફળીના વાણંદ શેરીમાં ગત શનિવારે એક જર્જરિત મકાનમાં છતનો કેટલોક હિસ્સો તૂટી પડયો હતો. જો કે આ સમયે મકાનમાં રહેતા ધર્મિષ્ઠાબેન જગદિશગીરી ગોસાઈ અને તેનો પુત્ર શિવમ ગોસાઈ અન્ય રૃમમાં હોવાથી તેઓ તુરંત જ ઘરની બહાર નીકળી ગયા હતાં. અને તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. આ બનાવ ખૂબ જ સામાન્ય હોવાથી તંત્રને જાણ કરવામાં આવી ન હતી. પરંતુ મકાન માલિકે જ ઘરની સાફ સફાઈ કરી નાખી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial